Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kerala news- કેરળના પલક્કડ બસ અકસ્માતમાં 9ના મોત

Kerala news- કેરળના પલક્કડ બસ અકસ્માતમાં 9ના મોત
, ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (10:31 IST)
કેરળના પલક્કડમાં બસ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. એર્નાકુલમમાં એક શાળાના બાળકો અને શિક્ષકો બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તે KSRTC બસ સાથે અથડાઈ હતી. આ બાળકો સ્કૂલ ટ્રીપ માટે ઉટી જઈ રહ્યા હતા.  
/div>

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વૈશ્વિક રોકાણકારોનું કેન્દ્ર બન્યું ગુજરાત, ગુજરાતમાં પીનથી લઈને પ્લેન સુધીનું થઈ રહ્યું છે ઉત્પાદન