Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દેશમાં કોરોનાનો એક કેસ આવતા જ લગાવ્યુ લોકડાઉન

Webdunia
મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (23:21 IST)
ન્યુઝીલેંડની પ્રધનામંત્રી જૈસિંડા અર્ડને ફેબ્રુઆરી પછીથી કોવિડ 19 ના પ્રથમ કમ્યુનિટી કેસની રિપોર્ટ આવ્યા પછી દેશમાં ત્રણ દિવસ માટે લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ઑકલેંડમાં જોવા મળ્યો છે.  જ્યારબાદ આજે અડધી રાત્રે દેશમાં લોકડાઉન લાગૂ રહેશે.  અર્ડર્ને વેલિંગટનમાં એક સંવાદદાતા સંમેલન દરમિયાન તેની જાહેરાત કરી છે. 
 
તેમજ ઓકલેન્ડ અને આસપાસના વિસ્તારમાં લોકડાઉન સાત દિવસ સુધી ચાલુ રહેશે. લોકડાઉન દરમિયાન તમામ શાળાઓ, જાહેર સ્થળો અને મોટાભાગના વ્યવસાયો બંધ રહેશે. અને લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે બહાર નીકળવાની જરૂર હોય ત્યારે ફેસ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
 
ન્યૂઝીલેન્ડે મોટા પ્રમાણમાં વાયરસને કંટ્રોલ કર્યો છે તેથી સંક્રમણ દરમિયાન તેની અર્થવ્યવસ્થા પણ ઝડપથી સુધરી છે. જો કે, વેક્સીનેશનની ધીમી ગતિને કારણે અહી બીજો પ્રકોપ ફાટી નીકળવાની સંભાવના છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે વધુ સંક્રમિત ડેલ્ટા વેરિએન્ટે પડોશી ઓસ્ટ્રેલિયાના મોટા ભાગોને લોકડાઉન હેઠળ લાવવા મજબૂર કરઈ દીધુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments