Biodata Maker

સ્તનપાનનો આ તરીકો ખરાબ કરી શકે છે તમારા બાળકોના દાંત

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (13:51 IST)
નાના બાળકોના દાંત ખરાબ થવાની સમસ્યા બહુ સામાન્ય છે. તમને જોયું હશે કે કેટલાક બાળકોના દાંતમાં કીડા કે પછી પીળા થઈને ખરવા શરૂ થઈ જાય છે .પણ એક અભ્યાસ મુજબ ખબર પડી જે લાંબા સનય સુધી સ્તનપાન કરવાવાથી તેમના દાંતમાં કેવિટી થવાની શકયતા વધી જાય છે. 
 
બ્રાજીલના પેલોટોસમાં 1129 બાળક પર માના દૂધને લઈને શોધ થઈ. જેમાં સ્ત્નપાન કરવા અને મીઠી વસ્તુ ખવડાવાથી બાળકોના દાંત પર અસર પડી શકે છે. શોધમાં જણાવ્યું કે 5 વર્ષના બાળકોના દાંતના ડાકટર પાસે લઈ જવાયું. ત્યાં તેમના દાંતમાં ક્ષરણ અને કેવીટીની તપાસ કરાવી. શોધકર્તાના અભ્યાસમાં શામેળ કરેલ બાળકોમાંથી 23.9 ટકા દાંતના ગંભીર બાબત નજર આવ્યા. 
 
તો ત્યાં જ 48 ટકા બાળકોમાં ઓછામાં ઓછા એક દાંતની સતહ ખોખલથી પ્રભાવિત જોવાઈ. શોધમાં રિપોર્ટ મુજબ બાળકો કરતા જે વધારે મીઠાનો સેવન કરે છે તેમના દાંત વધારે નબળા અને કીડા વાળા હોય છે. તે સિવાય દાંત નબળા થવાના ઘણા કારણ છે. જેમકે દાંતને જીભ લગાવી વગેરે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

હું તમને એક ખાનગી રૂમમાં મળવા માંગુ છું... ક્લબના માલિકે વેઈટર દ્વારા આમંત્રણ મોકલ્યું, પછી ...

IPL Auction 2026 Live Updates: કૈમરૂન ગ્રીન બન્યા કેકેઆરનો ભાગ, વેંકટેશ ઐય્યરને RCB એ ખરીદ્યો

Year Ender 2025 - કોણ છે ગુજરાતના એ 10 નેતા જેમણે 2025 માં ખેચ્યુ સૌનુ ધ્યાન ? ટોપ લિસ્ટમાં કંઈ પાર્ટીના કેટલા ચેહરા ?

ગોવા અગ્નિ દુર્ઘટનાના આરોપી લુથરા બંધુઓ, ગૌરવ અને સૌરભ લુથરા, થાઇલેન્ડથી ભારત લાવવામાં આવ્યા હતા; ગોવા પોલીસ તેમને કસ્ટડીમાં લેશે.

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments