suvichar

(See Video) લીંબૂ કાપીને બેડરૂમમાં મૂકો અને બીજા દિવસે કમાલ જુઓ

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (11:47 IST)
જો તમે સવારે એનર્જિટિક અનુભવ કરવા ઈચ્છો છો તો બસ ત્રણ લીંબૂ કાપીને તમારા બેડ પાસે મૂકી દો. દરરોજ આ નિયમ અજમાવો  અને પછી જુઓ  . લીંબૂની  સુગંધ  ખૂબજ રિફ્રેશિંગ હોય છે અને આ પાવરફુલ ક્લીનિંગ એજેંટની રીતે કામ પણ કરે છે. અમે તમને 
- બેડરૂમમાં લીંબૂ મૂકવાથી ખૂબ રિફ્રેશિંગ સ્મેલ આવે છે. એનાથી તમને બેડરૂમમાં રૂમ ફ્રેશનર જેવા ટૉક્સિક સ્પ્રે યૂજ નહી કરવું પડતું. 
 
- બેડરૂમમાં લીંબૂની સુગંધથી અસ્થમા અને શરદી-ખાંદીથી પરેશાન લોકોને બ્રીથીંગમાં સરળતા હોય છે અને બીજા દિવસે રિફ્રેશિંગ ફીલ હોય છે. 
 
- વાળને હેયર કલરથી બોર થઈ ગયા હોય તો તેને છુડાવવા માટે લીંબૂનો રસ લગાડો.તેમાં સાઈટ્રિક એસિડથી કલર ફેડ થઈ જશે. 
 

- સફરજન કાપ્યા પછી બ્રાઉન થવા લાગે છે. તેમની સ્લાઈસમાં લીંબૂનો રસ લગાવી નાખો તો એવું નહી થાય. 
 
-   હાથથી બીટનો રંગ નહી જઈ રહ્યું હોય તો લીંબૂનો ટુકડા ઘસી લો પછી હાથ ધોઈ લો. એનાથી રંગ સરળતાથી નિકળી જશે. 
- એક બાઉલમાં પાણીમાં લીંબૂની સ્લાઈસ નાખી માઈક્રોવેવમાં મૂકો અને તેને ઑન કરી દો. તેમની વાષ્પ અંદર જમી જાય તો 
 
કપડાથી ક્લીન કરી નાખવું દુર્ગંધ દૂર થશે. 

- કપડા પર કાટના નિશાન લાગી ગયા હોય તો તેના પર લીંબૂનો રસ અને બેકિંગ સોડા મિક્સ કરી સ્ક્રબ કરો. અને પછી સિંપલ વૉશ કરી લો. એનાથી ડાઘ નિકળી જશે. 
- બાથરૂમ મિરર અને કાર વિંડો સાફ કરવા લીંબૂનો રસ યૂજ કરો. એનાથી પાણીના નિશાન અને બધા રીતની ગંદગી ક્લીન થઈ જશે. 
 
- સફેદ કપડા પીળા પડી ગયા હોય તો તેને થોડીવાર માટે લીંબૂના પાણીમાં ડુબાડી રાખો. ત્યારબાદ સિંપલ વૉશ કરો તો ખોવાયેલી ચમક પરત આવશે. 
 

 
- પ્લાસ્ટિક બોટ્લ કે લંચ બૉક્સમાં લાગેલું ઑયલ અને તેની દુર્ગંધ છોડાવવા માટે રાતભર લીંબૂના પાણીમાં ડુબાડી રાખો અને સવારે બેકિંગ સોડાથી ક્લીન કરી લો. 
- ચૉપિંગ બોર્ડમાં લાગેલા ફળ અને શાકના ડાઘ હટાવા માટે લીંબૂના ટુકડા તેના પર ઘસવું. ડાઘની સાથે જ તેની સ્મેલ પણ દૂર થશે. 
 
- સિંક સાફ કરવા માટે લીંબોનો રસમાં મીઠું મિક્સ કરી સૉલ્યુશન બનાવો અને તેનાથીએ વૉશ બેસિન કે સિંકની સફાઈ કરો. 
 
- લીંબૂનો ટુકડો કોણી અને ઘૂંટણ પર ઘસવું . તેમાં રહેલ બ્લીચિંગ એજંટથી તેમનો કાલાપન દૂર થઈ જશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

હીજબુલ્લાહ પર ઈઝરાયેલ હુમલાથી સંકટમાં પડ્યું સીઝફાયર, ઈરાને હોર્મુજને ફરી કર્યું બંધ

DC vs GT: ગુજરાત ટાઇટન્સની રોમાંચક જીત, દિલ્હી કેપિટલ્સ 1 રનથી હાર્યું, ડેવિડ મિલરની મહેનત ગઈ બેકાર

ટ્રમ્પે શાહબાઝ શરીફના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ, બતાવ્યું - ઈરાન સાથેના સીઝફાયર એગ્રીમેંમાં લેબનોન કેમ નહિ ?

મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી, હાઈ-વોલ્ટેજ બેઠક પર સુવેન્દુ અધિકારી સામે ટક્કર

8 અને 9 એપ્રિલ માટે ઓરેન્જ એલર્ટ, 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા, ખેડૂતોની ચિંતામાં વધારો

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

આગળનો લેખ
Show comments