Biodata Maker

Sleep Disorder: રાત્રે વારંવાર ઊંઘ ઉડી જતી હોય તો આ ઉપાય કરો, ઘસઘસાટ સૂવા માટે કરો આ 5 કામ

Webdunia
સોમવાર, 25 એપ્રિલ 2022 (13:01 IST)
How To Cure Sleep Disorder: ઘણીવાર ઉંઘ ખુલી જાય છે તો ફરીથી ઉંઘ આવવી મુશ્કેલ થઈ જાય છે જો તમે પણ રાત્રે ઉંગ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા કામ આવી શકે છે. જો રાત્રે ઉંઘવામાં પરેશાની હોય છે તો આખુ દિવસ ખરાબ હોય છે અને જો ઉંઘની જરૂરથી વધારે હોય તો માથામાં દુખાવા જેવી પરેશાની થવા લાગે છે આખુ આરામ ન મળવાના કારણે નાર્મલ ડેલી લાઈફ પર ખરાબ અસર પડે છે. 
 
ઊંઘ ન આવવાના કારણો
ઊંઘ ન આવવાના ઘણા કારણ હોય છે. તેનાથી અમારી શારીરિક અને માનસિક આરોગ્ય અસર થઈ શકે છે ટેંશન અને જરૂરથી વધારે વિચારવુ ઉંઘ ન આવવાના કારણ હોઈ શકે છે તે સિવાય બીજા સામાન્ય કારણ છે જેમ કે 
 
1. બપોરે સોવુ કે ઉંઘવુ, કસરત ન કરવી, ધુમ્રપાન કરવુ, કૈફીન પદાર્થ વધારે સેવન કરવુ. 
2. શારીરિક સમસ્યાઓમાં થાયરાઈડ ડિસઓર્ડર, હાઈ બ્લ્ડ પ્રેશર કે પછી ક્રોનિક પેનના કારણે કેટલાક લોકોને ઉંઘ નહી આવે છે. 
3. યુરિનની સમસ્યા થતા પુરૂષોને ઉંઘ નહી આવે છે તેથી તેણે તેમનો પ્રોસ્ટેટ ચેકઅપ કરાવવો જોઈએ. 
5. મહિલાઓમાં યૂરિન ઈંફેક્શન, વાર વાર મૂત્ર કરવુ તેનાથી પણ ઉંઘ તૂટે છે. 
6. શ્વાસમાં પરેશાની થવી. છાતીમાં દુખાવો બહુ વધારે રેસ્ટલેસ લેગ થવુ ઉંઘ ન આવવાના કારણ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈમાં મોટી ઘટના, છોકરીને ચાલતી લોકલ ટ્રેનમાંથી ફેંકયો

Gold Silver Rate Today- સોના અને ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા, જાણો આજના ભાવ

Mahesh bhai savani- 5539 દીકરીઓ માટે ભવ્ય લગ્નનું આયોજન કર્યું, જે એક 'પિતા'ની વાર્તા છે જે કોઈ દેવદૂતથી ઓછો નથી

New Rules From 1st January : આ નવા નિયમો 1 જાન્યુઆરી, 2026 થી દેશભરમાં લાગુ, UPI ચુકવણીઓ અને રેશન કાર્ડમાં નોંધપાત્ર ફેરફાર

ગુજરાતી સ્ટુડેંટને રશિયન આર્મીમાં સામેલ થવા માટે કર્યો મજબૂર, SOS વીડિયોમાં PM મોદી પાસે માંગી મદદ

વધુ જુઓ..

ધર્મ

સોનલ માં ની આરતી

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

આગળનો લેખ
Show comments