Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાડાપણાની દુશ્મન છે આ વસ્તુ, 1 વાડકી ભરીને ખાશો તો એક મહિનામાં ઘટી જશે વજન

Webdunia
શુક્રવાર, 1 માર્ચ 2024 (10:52 IST)
How To Lose Weight Fast: અનહેલ્ધી ડાયેટ, ખરાબ લાઈફસ્ટાઈલ અને આરોગ્યને નજરઅંદાજ કરવાથી ધીરે ધીરે શરીરનુ વજન વધતુ જાય છે. એકવાર વજન વધી જાય તો  તેને ઓછુ કરવુ સહેલુ નથી. જાડાપણુ ન ફક્ત તમારા શરીરને ખરાબ કરે છે. પણ તેનાથી અનેક બીમારીઓ પણ જન્મે છે. એક્સપર્ટ્સનુ માનીએ તો જાડાપણાને કારણે ડાયાબિટીસ, હાઈપરટેંશન, હાર્ટની બીમારી, કોરોનરી આર્ટરી ડીસીઝ, ફૈટી લીવર અને હાઈ કોલેસ્ટ્રોલની બીમારી થઈ શકે છે. આવામાં વજનને ઓછુ કરવુ સૌથી વધુ જરૂરી છે. જો એક્સરસાઈઝ પછી પણ વજન  ઓછી નથી થઈ રહ્યુ તો થોડા મહિના ડાયેટમાં દલિયાનો સમાવેશ કરી લો. 
 
દલિયા ખાવાથી શરીર પર વધતી ચરબી સહેલાઈથી ઓછી થવા માંડે છે. ખાસ વાત એ છે કે દલિયા તમે પેટ ભરીને ખાઈ પણ શકશો અને તેનાથી  તમારુ વજન પણ  નહી વધે. ફાઈબરથી ભરપૂર દલિયા આરોગ્ય માટે લાભકારી હોય છે. વજન ઘટાડવા માટે દલિયાના પરિણામ કમાલના છે. તમારે ફક્ત એકાદ મહિનો આ ડાયેટ ફોલો કરવાનો છે. 
 
વજન ઘટાડવા કેવી રીતે બનાવવો દલિયા ?
બાબા રામદેવના કહેવ મુજબ વજન ઓછુ કરવા માટે લાભકારી દલિયા બનાવવા માટે તમારે ઘઉ, બાજરી, મગની દાળ, ચોખા, તલ અને અજમા જેવા સામાનની જરૂર પડશે. આ વસ્તુઓ મિક્સ કરીને તમે સહેલાઈથી દલિયો બનાવી શકો છો. તેને નિયમિત રૂપે ખાવાથી શરીર પર જમા ચરબી ઓછી થાય છે.  એટલુ જ નહી આ પુષ્ટાહાર દલિયા ખાવાથી મહિનાભરમાં તમારુ અનેક કિલો વજન ઘટી શકે છે. 
 
દલિયા આટલો લાભકારી કેમ ?
- આ રીતે બનાવેલ દલિયા ખૂબ ઓછી કેલોરીવાળો હોય છે. આ મલ્ટીગ્રેન દલિયામાં ભરપૂર પ્રોટીન મળી જાય છે. - પ્રોટીનના સેવનથી મેટાબોલિજ્મ બૂસ્ટ થાય છે અને ખાવાની ક્રેવિંગ્સ પણ ઓછી થાય છે. તેથી દલિયા વજન ઘટાડવામાં મદદ કરે છે. 
- દલિયામાં જાડુ અનાજ હોય છે જે ફાઈબરથી ભરપૂર હોય છે. દલિયા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે. 
- દલિયાને આરોગ્ય માટે પૂર્ણ આહાર માનવામાં આવે છે. તેનાથી શરીરએન આયરન અને કાર્બોહાઈડ્રેટની યોગ્ય માત્રા મળે છે. 
- આખો દિવસ એનર્જેટિક ફીલ કરવા માટે ડાયેટમાં દલિયા જરૂર સામેલ કરો. તેનાથી તમારા શરીરને તાકત મળે છે. 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments