rashifal-2026

Knee Pain Remedies - ઘૂંટણના દુ:ખાવાને દૂર કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, થોડાક જ મહિનામાં મળશે આરામ

Webdunia
સોમવાર, 7 ઑગસ્ટ 2023 (13:06 IST)
Knee Pain Remedies
Knee Pain Remedies : ઘૂંટણના દુખાવાને ઓછુ કરવા માટે અનેક પ્રકારના આયુર્વેદિક ઉપચારની મદદ લઈ શકો છે. આ આર્યુવેદિક ઉપાયોથી ઘૂંટણનો દુ:ખાવો ઓછો થવાની સાથે જ આ ઘૂંટણમાં થનારા સોજા, ઘૂંટણ લાલ થઈ જવા વગેરે માટે પણ અસરદાર છે.  આવો જાણીએ ઘૂંટણના દુ:ખાવામાં રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાયો વિશે.. 
-ઘૂંટણના દુ:ખાવાને ઓછુ કરવા માટે અશ્વગંધાનુ સેવન કરો. તેનાથી સોજો અને દુખાવો ઓછો થશે. 
- આદુના અર્કન ઘૂંટણ પર લગાવવાથે દુ:ખાવાથી આરામ મળે છે. સાથે જ આ સોજા ઉતારવામાં પણ અસરદાર છે. 
guggul
- ગુગળના સેવનથી ઘૂંટણનો દુખાવો ઓછો કરી શકાય છે. જો કે તેનુ સેવન એક્સપર્ટની સલાહ પર જ કરો. 
kalonji
- ઘૂંટણ પર કલોંજીનુ તેલ લગાવવાથી ઘૂંટણમાં થનારી પરેશાની ઓછી કરી શકાય છે. 
trifala
- ત્રિફળાનામાં રહેલા ગુણ ઘૂંટણના દુખાવાને ઓછુ કરે છે. સાથે જ આ અર્થરાઈટિસની પરેશાનીને પણ ઘટાડવામાં લાભકારી છે.   
- શતાવરીના સેવનથી ઘૂંટણમાં દુખાવો ઓછો થઈ શકે છે. 


- હળદરનો લેપ ઘૂંટણ પર લગાવવાથી દુ:ખાવો ઓછો થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments