rashifal-2026

જાડાપણું ઓછા કરવાના સરળ અને અસરદાર ઉપાય

Webdunia
રવિવાર, 16 જુલાઈ 2017 (10:03 IST)
આમ તો અમે પાણીના ઉપયોગ ઘણા રીતે કરે છે. પણ વધારે પાણી તરસ બુઝાવા માટે પીવે છે. શું તમને ખબર છે કે પાણીથી અમે પોતે જાડાપણું ઓછી કરી શકે છે. આ વો જાણીએ પાણી થી કેવીરીતે થાય છે જાડાપણું ઓછું.... 
 
1. સિપ-સિપ કરીને પીવું 
પાણીને હમેશા ઘૂંટ-ઘૂંટ ભરીને પીવું જોઈએ આથી અમારું શરીર ઠીક રહે છે અને જાડાપણું વધવાના ચાંસ ઘટી જાય છે.  
 
2. પાણી પીવું 
એક સાથે પાણી પીવાથી જાડાપણું વધવાનું ડર બન્યું રહે છે. આથી પાણી રૂકી-રૂકી પીવું જોઈએ. દિવસમાં 2-4 લીટર પાણી જરૂર પીવું જોઈએ. 
 
3.ખાલી પેટ 
સવારે ખાલી પેટ રોજ ગરમ પાણી જરૂર પીવો. આથી જાડાપણું દૂર થઈ જાય છે. 
 
4. ઠંડા પાણી 
ફ્રીજનું ઠંડુ પાણી ઓછામાં ઓછું પીવું જોઈએ કારણકે વધારે માત્રામાં ઠંડા પાણી પીવાથી જાડાપણું વધી જાય છે. 
 
5. ભોજન કર્યા પછી 
ભોજન કરતા સમયે પાણીનું સેવન ન કરીને અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments