rashifal-2026

જાડાપણું ઓછા કરવાના સરળ અને અસરદાર ઉપાય

Webdunia
રવિવાર, 16 જુલાઈ 2017 (10:03 IST)
આમ તો અમે પાણીના ઉપયોગ ઘણા રીતે કરે છે. પણ વધારે પાણી તરસ બુઝાવા માટે પીવે છે. શું તમને ખબર છે કે પાણીથી અમે પોતે જાડાપણું ઓછી કરી શકે છે. આ વો જાણીએ પાણી થી કેવીરીતે થાય છે જાડાપણું ઓછું.... 
 
1. સિપ-સિપ કરીને પીવું 
પાણીને હમેશા ઘૂંટ-ઘૂંટ ભરીને પીવું જોઈએ આથી અમારું શરીર ઠીક રહે છે અને જાડાપણું વધવાના ચાંસ ઘટી જાય છે.  
 
2. પાણી પીવું 
એક સાથે પાણી પીવાથી જાડાપણું વધવાનું ડર બન્યું રહે છે. આથી પાણી રૂકી-રૂકી પીવું જોઈએ. દિવસમાં 2-4 લીટર પાણી જરૂર પીવું જોઈએ. 
 
3.ખાલી પેટ 
સવારે ખાલી પેટ રોજ ગરમ પાણી જરૂર પીવો. આથી જાડાપણું દૂર થઈ જાય છે. 
 
4. ઠંડા પાણી 
ફ્રીજનું ઠંડુ પાણી ઓછામાં ઓછું પીવું જોઈએ કારણકે વધારે માત્રામાં ઠંડા પાણી પીવાથી જાડાપણું વધી જાય છે. 
 
5. ભોજન કર્યા પછી 
ભોજન કરતા સમયે પાણીનું સેવન ન કરીને અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

બાંગ્લાદેશ સરકારે IPL ના ટેલીકાસ્ટ પર લગાવ્યો બૈન, ક્રિકેટ જગતમાં મચી સનસની

Video: ફ્રી મસાજ સર્વિસ માંગતા ભારતીય યુવકની થાઈલેંડમાં ધુલાઈ, બોયગર્લ ગુસ્સામાં તૂટી પડી - Viral Video

દોડમાં આવ્યુ ત્રીજુ સ્થાન, પછી અચાનક આવ્યુ મોત... જાણો પાલઘરમાં 10 માં ધોરણની વિદ્યાર્થીનીનો કેવી રીતે ગયો જીવ ?

વધુ જુઓ..

ધર્મ

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments