Biodata Maker

Weight Loss : ત્રિફળાના સેવનથી ઓછી કરો ચરબી, ઉપયોગ કરતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

Webdunia
રવિવાર, 25 ડિસેમ્બર 2022 (13:21 IST)
Weight Loss : આજના સમયમાં લોકો કરતા વધુ કામ મશીન કરે છે. લોકોની અંદર આળસ આ રીતે સમાવી ચુક્યુ છે કે તે પોતાના લગભગ દરેક કામ માટે બીજા પર કે મશીન પર નિર્ભર રહે છે. આ બદલતી લાઈફસ્ટાઈલની સૌથી ખરાબ અસર આપણા શરીર પર પડે છે.  આવુ કરવાથી આપણે અનેક પ્રકારની બીમારીઓના ભોગ થઈએ છીએ. જેમાથી એક બીમારી છે વજન વધવુ.  વધતુ વજન એક એવી બીમારી છે જેમાંથી લગભગ દરેક બીજો વ્યક્તિ પસાર થઈ રહ્યો છે. 
 
વધતા વજનનો ભોગ બનનારા મોટાભાગના લોકો પોતાના શરીરને જોઈને અફસોસમાં સમય પસાર કરે છે. જાડાપણુ એક ગંભીર બીમારી છે. સાથે જ અનેક બીજી બીમારીઓનુ પણ કારણ છે. વધતા વજને કારણે આપણે અનેક ગંભીર બીમારીઓના ભોગ બની શકીએ છીએ. જાડાપણાની સમસ્યા દરેક વયના લોકોમાં મળી જાય છે. નાના-નાના બાળકો પણ આ બીમારીના શિકાર થાય છે.  વજન વધવા દરમિયાન લોકો મોટેભાગે તેને ઓછા કરવાના ઉપાય શોધવા લાગે છે.  આવામાં અમે તમારી માટે લઈને આવ્યા છે એક સહેલો ઉપાય. 
 
ત્રિફળા ત્રણ ફળોને મળીને બનાવવામાં આવે છે. તેનુ આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ માનવામાં આવે છે. ત્રિફળાની ગણતરી જડી-બુટિયોમાં પણ કરવામાં આવે છે.  રોજ ત્રિફળાનુ સેવન કરવાથી વધતુ વજન પણ ઓછુ થઈ જાય છે. તેમા અનેક એવા ગુણ જોવા મળે છે જે આપણી ચરબીને ઓછી કરવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
કેવી રીતે કરશો સેવન 
 
-  વજન ઓછુ કરવા માટે ત્રિફળાને કુણા કાઢામાં મઘ મિક્સ કરીને લો. 
- ત્રિફળા ચૂરણને પાણીમાં સારી રીતે ઉકાળીને, મઘ મિક્સ કરીને સેવન કરો. 
 
ત્રિફળાના ફાયદા 
 
- ઈમ્યુનિટી મજબૂત બનાવે છે. 
- બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. 
- ચર્મ રોગ દૂર કરવામા લાભકારી
- કબજિયાત સાથે જોડાયેલ સમસ્યાથી આપશે રાહત 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઇન્ડિગોના મુસાફરો ધ્યાન આપો... એરલાઇન્સે એડવાઇઝરી જારી કરી, આ બાબતો ધ્યાનમાં લેવાની સલાહ આપી

Viral Video- દીકરીએ તેના પિતાને કહ્યું કે તેનો એક બોયફ્રેન્ડ છે અને તે 11 વર્ષથી રિલેશનશિપમાં છે. પછી પિતાએ જે કહ્યું તે વાયરલ થઈ ગયું છે. જુઓ વીડિયો.

Lionel Messi - લિયોનેલ મેસ્સી વનતારાની ખાસ સફર પર, પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથેના અવિસ્મરણીય અનુભવ

PM Modi- પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું

Luthra Brothers- લુથરા બંધુઓને થાઇલેન્ડથી ભારત પ્રત્યાર્પણ; ગોવા પોલીસે 25 મૃત્યુ માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments