Dharma Sangrah

Weight Loss : ત્રિફળાના સેવનથી ઓછી કરો ચરબી, ઉપયોગ કરતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

Webdunia
રવિવાર, 25 ડિસેમ્બર 2022 (13:21 IST)
Weight Loss : આજના સમયમાં લોકો કરતા વધુ કામ મશીન કરે છે. લોકોની અંદર આળસ આ રીતે સમાવી ચુક્યુ છે કે તે પોતાના લગભગ દરેક કામ માટે બીજા પર કે મશીન પર નિર્ભર રહે છે. આ બદલતી લાઈફસ્ટાઈલની સૌથી ખરાબ અસર આપણા શરીર પર પડે છે.  આવુ કરવાથી આપણે અનેક પ્રકારની બીમારીઓના ભોગ થઈએ છીએ. જેમાથી એક બીમારી છે વજન વધવુ.  વધતુ વજન એક એવી બીમારી છે જેમાંથી લગભગ દરેક બીજો વ્યક્તિ પસાર થઈ રહ્યો છે. 
 
વધતા વજનનો ભોગ બનનારા મોટાભાગના લોકો પોતાના શરીરને જોઈને અફસોસમાં સમય પસાર કરે છે. જાડાપણુ એક ગંભીર બીમારી છે. સાથે જ અનેક બીજી બીમારીઓનુ પણ કારણ છે. વધતા વજને કારણે આપણે અનેક ગંભીર બીમારીઓના ભોગ બની શકીએ છીએ. જાડાપણાની સમસ્યા દરેક વયના લોકોમાં મળી જાય છે. નાના-નાના બાળકો પણ આ બીમારીના શિકાર થાય છે.  વજન વધવા દરમિયાન લોકો મોટેભાગે તેને ઓછા કરવાના ઉપાય શોધવા લાગે છે.  આવામાં અમે તમારી માટે લઈને આવ્યા છે એક સહેલો ઉપાય. 
 
ત્રિફળા ત્રણ ફળોને મળીને બનાવવામાં આવે છે. તેનુ આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ માનવામાં આવે છે. ત્રિફળાની ગણતરી જડી-બુટિયોમાં પણ કરવામાં આવે છે.  રોજ ત્રિફળાનુ સેવન કરવાથી વધતુ વજન પણ ઓછુ થઈ જાય છે. તેમા અનેક એવા ગુણ જોવા મળે છે જે આપણી ચરબીને ઓછી કરવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
કેવી રીતે કરશો સેવન 
 
-  વજન ઓછુ કરવા માટે ત્રિફળાને કુણા કાઢામાં મઘ મિક્સ કરીને લો. 
- ત્રિફળા ચૂરણને પાણીમાં સારી રીતે ઉકાળીને, મઘ મિક્સ કરીને સેવન કરો. 
 
ત્રિફળાના ફાયદા 
 
- ઈમ્યુનિટી મજબૂત બનાવે છે. 
- બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. 
- ચર્મ રોગ દૂર કરવામા લાભકારી
- કબજિયાત સાથે જોડાયેલ સમસ્યાથી આપશે રાહત 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

India Squad Announcement: ટી-20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી શુભમન ગિલ કેમ થયો બહાર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ફોન પર વાત કરતા હોટલના ખોટા રૂમમાં ઘુસી ગઈ નર્સ, પછી આખી રાત તેની સાથે જે થયું તે સાભળીને કંપી જશો

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓ પર ખિતાબ બચાવવાની જવાબદારી

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments