Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટાઈટ બેલ્ટ બાંધો છો તો સાવધાન, કેંસર સુધી થઈ શકે છે તમને

ફર્ટિલિટી
Webdunia
મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (08:38 IST)
ટાઈટ બેલ્ટ પહેરવાની ટેવ બધને હોય છે. પણ ઘણી વાર બાળપણની આ ટેવ રોગી કરી શકે છે. ટાઈટ બેલ્ટ બાંધવી ઘણી વાર ગંભીર રોગની ચપેટમાં લઈ શકેછે. હવે તમે વિચારો કે ટાઈટ બેલ્ટ પહેરવાથી કયાં રોગ થઈ શકે છે. અમે તમને જણાવીએ છે કે ટાઈટ બેલ્ટ પહેરવાને લઈને જુદા-જુદા શોધ કર્યા છે. જેમાં ઘણા ચોકાવનાર પરિણામ સામે આવ્યા છે. 
સ્કાટિશ શોધ પ્રમાણે જાડા લોકો કે ટાઈટ બેલ્ટ પહેરે છે તેના પેટ અને ભોજનની નળી હોય છે તેના વાલ્વના વચ્ચે વધારે દબાવ પડવા લાગે છે. એવા લોકો એસિડ 
 
રોફલ્કસ જેવી પરેશાનીથી જૂઝે છે. એસિડ રિફલક્સના કારણે પેટમાં બનતું એસિડ ઉપરની તરફ ચાલ્યું જાય છે. જેનાથી ગળાની કોશિકાઓ ખરાબ થવા લાગે છે કે પછી આ કેંસરનો રૂપ પણ લઈ શકે છે. 
 
પ્રભાવિત હોય છે ફર્ટિલિટી 
તેનાથી પ્રજનનમાં કમી આવી શકે છે. જેનાથી ઈનફર્ટીલિટીનો ખતરો વધી શકે છે. હકીકતમાં ટાઈટ બેલ્ટ પહેરવાના કારણે પેલ્વિક ક્ષેત્ર પર દબાણ પડે છે જે ફર્ટિલિટી ને પ્રભાવિત કરે છે. આ સ્પર્મ કાઉંટ ઓછા હોવાના કારણે બની શકે છે. તે સિવાય કમરની આસપાસ પ્રેશર બનવાથી તમને પગમાં સોજાની સમસ્યા પણ આવી શકે છે.  
 
ટાઈટ બેલ્ટ પહેરવું તમને હર્નિયા જેવી ગંભીર રોગના પણ શિકાર બનાવી શકે છે. હાયલટ હર્નિયાની સ્થિતિમાં પેટના ઉપરી ભાગ તેમના ડાયફ્રામના નબળા હોવાના કારણે ડાયાફ્રામથી બહાર નિકળી આવે છે. જેના કારણે આ તમને અંદર બનતા એસિડને રોકી નહી શકતું. આ એસિડ પેટની નળીમાં પહોંચીને બળતરા પેદા કરે 
 
છે. જેનાથી અમારા છાતીમાં બળતરા અને તેજ્જ દુખાવો હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments