Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિસ્પોજલ વાસણનો ઉપયોગ બની શકે છે કેંસરનો કારણ

Webdunia
મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (06:50 IST)
ઘરમાં હમેશા લગ્ન કે કોઈ ફંકશનના દિવસોમાં ભોજન માટે ડિસ્પોજલ વાસણોનો ઉપયોગ કરાય છે. તેનાથી વાસણ ઓછા ગંદા હોય છે અને ડિસ્પોજલમાં ખાવું પણ સરળ હોય છે પણ આ શરીરને નુકશાન પહોંચાડે છે. સૌથી વધારે નુકશાન ડિસ્પોજલ ગિલાસમાં ચા પીવાથી હોય છે. તેનાથી કેંસર જેવા ગંભીર રોગ થઈ શકે છે. જેના વિશે બહુ ઓછા જ લોકો જાણે છે. આવો જાણી કેવી રીતે ડિસ્પોજલ શરીરને નુકશાન પહોંચાડે છે. 
 
ડિસ્પોજલ ગિલાસના નુકશાન 
ડિસ્પોજલ ગિલાસની અંદરના ભાગને ચિકણું બનાવવા માટે મીણની પાતળી પરત ચઢાવે છે. જ્યારે તેમાં ગર્મ ચા નાખીએ છે તો મીણ પિગળીને ચાની સાથે મળી જાય છે અને અમારા પેટમાં ચાલી જાય છે પણ ચા ગર્મ થવાના કારણે તેના સ્વાદ વિશે ખવર નહી પડે છે. આ વાસણોના વધારે ઉપયોગથી કેંસર કેવા ગંભીર રોગ શરીરને ઘેરી લે છે. 
 
કેવી રીતે કરીએ ઓળખ 
ડિસ્પોજલ ગિલાસમાં મીણની ઓળખ કરવા માટે ખાલી ગિલાસની અંદરની તરફ આંગળી ઘસવાથી તમારી આંગળી હળવી નરમ થઈ જશે. તે સિવાય આ ગિલાસમાં ગર્મ ચા નાખી રાખો અને ઠંડી થતા પર ચા નો એક ઘૂંટ પીવો. તેનાથી તમારા મોઢાનું સ્વાદ બગડી જશે. અને આખો દિવસ કઈક પણ ખાધા પછી પણ ઠીક નહી થશે. તેનાથી ખબર પડશે કે ડિસ્પોજલમાં મીણ ઉપયોગ થયું છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments