Webdunia - Bharat's app for daily news and videos

Install App

નસકોરાં બોલતા હોય તો પગમાં મોજા પહેરીને સુવો

स्नोरिंग
Webdunia
રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (09:17 IST)
વિમાનપ્રવાસ દરમ્‍યાન બ્‍લડ-કલોટ્‍સનું રિસ્‍ક અટકાવવા માટે મોજાં પહેવાનું કહેવામાં આવે છે. એવાં મોજાં સૂતી વખતે પહેરવાથી નસકોરાં બોલવાનું પ્રમાણ ઘટે છે એવું મનાય છે. અભ્‍યાસોમાં આ વાત પુરવાર પણ થઇ છે અને મોજાં પહેરીને સુનારાઓમાં સ્‍લીપ એપ્‍નીઆ એટલે કે શ્વાસ ચુકી જવાથી ઝબકીને જાગી જવાનું પ્રમાણ ઘટયું છે. આ પાછળનું વિજ્ઞાન કંઇક આવું હોવું જોઇએ એવું સાયન્‍ટિસ્‍ટોનું કહેવું છે.આપણે જ્‍યારે પથારીમાં આડા સુતા હોઇએ છીએ ત્‍યારે શરીરના નીચેના ભાગોમાંથી ગળા પાસે વધુ પ્રવાહી એકત્રિત થાય છે. આ પ્રવાહીની વધધટ એટલી મેજર નથી હોતી, છતાં શ્વાસનળીમાં એનાથી અવરોધ ઉભો થઇ શકે છે. જો પગમાં ઘુંટણ સુધીનાં મોજાં પહેરી રાખવામાં આવે તો એટલા ભાગનું લોહી ત્‍યાં જ ફરતું રહે છે અને ગરદન તરફ આવતું અટકે છે અને નસકોરાનું પ્રમાણ ઘટે છે. છેલ્લા બે વર્ષમાં ફિઝિશ્‍યનો પણ હવે સ્‍નોરિંગ માટે આ નુસખો સુચવતા થઇ ગયા છે.
Visit our Website :http://gujarati.webdunia.com/  
Like us on Facebook : https://www.facebook.com/  
Follow us on Twitter - https://twitter.com/  Follow us on instagram:https://www.instagram.com/webdunia.gujarati/

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

રાંદલ માતાજી ની આરતી

Eid Mubarak Wishes 2025: મીઠી ઈદ આવી છે .. ખુશીઓની સૌગાત લાવી છે.. તમારા મિત્રો અને સંગાઓને મોકલે ઈદ મુબારક મેસેજ

આગળનો લેખ
Show comments