Webdunia - Bharat's app for daily news and videos

Install App

નસકોરાં બોલતા હોય તો પગમાં મોજા પહેરીને સુવો

Webdunia
રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (09:17 IST)
વિમાનપ્રવાસ દરમ્‍યાન બ્‍લડ-કલોટ્‍સનું રિસ્‍ક અટકાવવા માટે મોજાં પહેવાનું કહેવામાં આવે છે. એવાં મોજાં સૂતી વખતે પહેરવાથી નસકોરાં બોલવાનું પ્રમાણ ઘટે છે એવું મનાય છે. અભ્‍યાસોમાં આ વાત પુરવાર પણ થઇ છે અને મોજાં પહેરીને સુનારાઓમાં સ્‍લીપ એપ્‍નીઆ એટલે કે શ્વાસ ચુકી જવાથી ઝબકીને જાગી જવાનું પ્રમાણ ઘટયું છે. આ પાછળનું વિજ્ઞાન કંઇક આવું હોવું જોઇએ એવું સાયન્‍ટિસ્‍ટોનું કહેવું છે.આપણે જ્‍યારે પથારીમાં આડા સુતા હોઇએ છીએ ત્‍યારે શરીરના નીચેના ભાગોમાંથી ગળા પાસે વધુ પ્રવાહી એકત્રિત થાય છે. આ પ્રવાહીની વધધટ એટલી મેજર નથી હોતી, છતાં શ્વાસનળીમાં એનાથી અવરોધ ઉભો થઇ શકે છે. જો પગમાં ઘુંટણ સુધીનાં મોજાં પહેરી રાખવામાં આવે તો એટલા ભાગનું લોહી ત્‍યાં જ ફરતું રહે છે અને ગરદન તરફ આવતું અટકે છે અને નસકોરાનું પ્રમાણ ઘટે છે. છેલ્લા બે વર્ષમાં ફિઝિશ્‍યનો પણ હવે સ્‍નોરિંગ માટે આ નુસખો સુચવતા થઇ ગયા છે.
Visit our Website :http://gujarati.webdunia.com/  
Like us on Facebook : https://www.facebook.com/  
Follow us on Twitter - https://twitter.com/  Follow us on instagram:https://www.instagram.com/webdunia.gujarati/

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments