rashifal-2026

ઠંડીમાં કરવું આ દાળનો સેવન, આરોગ્યની સાથે વધશે સેક્સ લાઈફ

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2018 (12:13 IST)
શિયાળાના મૌસમમાં સ્વાસ્થયથી સંકળાયેલી પરેશાનીઓથી બચવા માટે અમે ઘણી વસ્તુઓને આપણી ડાઈટ અને દિનચર્યામાં શામેલ કરીએ છે અને કેટલીક વસ્તુઓને હટાવીએ છે. આ મૌસમમાં તમારા આરોગ્યની સાથે સાથે સરસ સેક્સ લાઈફ પર પણ ધ્યાન આપવું જોઈએ. 
 
જો તમને લાગે છે કે તેમાં કઈક કમી છે, તો આ મૌસમમાં શામેલ કરવી અડદની દાળ, જી હા આ ન માત્ર પૌષ્ટિક આહાર અને આરોગ્યકારી હોય છે. પણ તમારી સેક્સ લાઈફને પણ સારુ બનાવે છે. અડદની દાળમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને સ્ટાર્ચની સાથે ઘણા પોષક તત્વો હોય છે, જે અન્ય કઠોળ કરતાં વધુ પોષક અને મજબૂત બનાવે છે.
 
હકીકતમાં, અડદની દાળ નલુંસકતા દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક છે. આ સંશોધનથી પુરવાર થયું છે કે અડદની દાળનો સતત વપરાશ શુક્રાણુની સંખ્યામાં વધારો કરવા માટે મદદરૂપ છે. તેથી તે શુક્રાણુની સંખ્યા અને નપુંસકતાના ઉપચારના તબક્કે પણ વપરાય છે.
 
તમે તમારા આહારમાં ઘણી રીતે અડદની દાળ શામેલ કરી શકો છો. ઠંડના દિવસોમાં, અડદની દાળના લાડુ બનાવીએ છે. તો આ સીઝનમાં તમે પણ એક વાર પ્રયાસ કરો અને આરોગ્ય અને સેક્સ જીવન વચ્ચેનો તફાવત જુઓ.
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Shukra Gochar 2026: શુક્ર ગ્રહ કરશે કુંભ રાશિમાં ગોચર, આ ૩ રાશિઓને મળશે ધન અને સબંધોમાં મજબૂતી, મુખ્ય નિર્ણય લેવાનો અનુકૂળ સમય

IND vs NZ: ટીમ ઈન્ડીયાએ પાકિસ્તાનનાં રેકોર્ડ કર્યો ચકનાચૂર, ટી 20 ઈન્ટરનેશનલમાં બનાવી દીધો કીર્તિમાન

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 જાન્યુઆરીની શુભેચ્છા

VIDEO: ઉજ્જૈનના તરાનામાં ભડકી હિંસા, જુમ્માની નમાજ પછી વધ્યો તનાવ, ઉપદ્રવીઓએ ફેક્યા પત્થર, બસને લગાડી આગ

Bank Holiday: ત્રણ દિવસ રજા, 27 જાન્યુઆરીએ સ્ટ્રાઈક, આવતીકાલથી પૂરા ચાર દિવસ બેંક રહેશે બંઘ, આજે જ પતાવી લો કામ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

આગળનો લેખ