Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં સ્વસ્થ રહેવા માટે , 6 સાવધાનિઓ

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (07:49 IST)
શિયાળાના મૌસમની શરૂઆત થઈ ગઈ છે. પણ બદલતા મૌસમમાં તમારું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે. ધીમે- ધીમે આવતી શિયાળા ચુપકેથી શરદી-ખાંસી કે તાવના રૂપમાં ખતરનાક હુમલા કરે છે. આ મૌસમમાં સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સારા સ્વાસ્થય માટે રાખો 8 સાવધાનીઓ 
1. જેટલી વધારે શકય હોય તમારા હાથ ધુઓ જેથી કીટાણુ પગ ન પસાર શકે. આ કીટાણુ મૌસમના રોગોને જન્મ આપી તીવ્રતાથી ફેલાવે છે. તો હાથથી જ વધારે ફેલે છે. 
 
2. વધારે તનાવ લેવાથી બચવું . કારણકે આ તમારા શરીરના રોગો અને સંક્રમણતેહે લડવાને ક્ષમતા છે એમાં મુશ્કેલી ઉભી કરે છે. 
 
3. દરરોજ આશરે અડધા કલાક વ્યાયામ જરૂર કરો. એનાથી શરીરના રોગોથી લડવાની ક્ષમતા મજબૂત થશે અને શરીરમાં ગર્મી બની રહેશે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments