rashifal-2026

લગ્નમાં માત્ર જવું નહી પણ, બધા પર છવાઈ જવા માટે આ 10 બ્યૂટી ટીપ્સ અજમાવી જુઓ

Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2017 (13:54 IST)
હાથ-પગના વેક્સ કરી લો અને તેની પૂરતી સફાઈ કરવી. 
 
આઈબ્રો અને ચેહરાના વધારે વાળને  સાફ કરાવો. 
 
જો ચેહરા પર સનબર્ન થયું છે તો તેના માટે ઉપાયો અજમાવો. 
 
પૂરતી ઉંઘ લો. અને ખાવા-પીવાનો ધ્યાન રાખો તેનાથી પર સુંદરતામાં આસર જોવાય છે. 
ચણાનો લોટમાં મલાઈ કે દૂધ,મધ અને એક ચપટી હળદર મિક્સ કરી લગાવવાથી સૂકી ત્વચાને પ્રાકૃતિક નમી મળે છે અને ત્વચામાં નિખાર આવે છે. 
 
બેસનમાં ગુલાબજળ મિક્સ કરી ત્વચા પર લાગડો અને સૂક્યા પછી હૂંફાણા પાણીથી સાફ કરો. આથી ત્વચાથી વધારે નમી ઓછી થાય છે અને ચેહરો ફ્રેશ લાગે છે. 
 
સ્નાન કરતા પહેલા જો ઑલિવ ઑયલથી માલિશ કરાય તો ત્વચા સુંદર , ચમકદાર અને સ્વસ્થ રહે છે. 
 
સ્નાન પછી મોશ્ચરાઈજરના ઉપયોગ જરૂર કરો. કારણ કે એ સમયે તમારી ત્વચામાં નમી હોય છે. અને એ સમયે લગાયેલુ માયશ્ચારાઈજર વધારે સુરક્ષાદાયક અને અસરકારી હોય છે. 
 
હોઠના રંગ નિખારવા માટે હોંઠ પર ચુકંદરના રસ લગાડો અને દસ મિનિટ પછી ધોઈ લો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હરારેમાં વૈભવનું તોફાન: 14 વર્ષના ‘વંડર બોય’એ ફાઈનલમાં 175 રન ફટકારી ક્રિકેટ જગતને હચમચાવી દીધું

Pakistan Islamabad Blast : આત્મઘાતી હુમલાવરે નમાજ પછી મસ્જિદની બહાર ખુદને ઉડાવ્યો, 25 લોકોના મોત

ચાંદીનો ભાવ આજે 6 ફેબ્રુઆરી 2026 - આજે ફરી રેકોર્ડ તોડ ઘટાડો, જાણો અમદાદા, મુંબઈ સહિત લખનૌ મુબઈ સહિત તમારા શહેરના ભાવ

IND U19 vs ENG U19 Final LIVE Score: 6 ચોક્કા, 3 છક્કા, વૈભવ સૂર્યવંશીની ધુંઆધાર બેટિંગ, 8 છક્કા, 7 ચોક્કા .. સદીની નિકટ

Noida પછી દિલ્હીમાં પણ મોતનો ખાડો: જનકપુરીમાં ખુલ્લા ખાડામાં પડી જવાથી બેંક આસિસ્ટન્ટ મેનેજરનું મોત

વધુ જુઓ..

ધર્મ

Surya Grahan 2026: સૂર્ય ગ્રહના 5 મંત્રોનો જાપ કરવાથી દૂર થશે ગ્રહણની અસર, કુંડળીમાં સુધરશે ગ્રહોના રાજાની સ્થિતિ

શ્રી સંતોષી માતા ચાલીસા

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

આગળનો લેખ
Show comments