Festival Posters

Summer Care - ગરમીથી બચવા ઘરની બહાર જતાં પહેલાં આટલુ કરો

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (00:37 IST)
* ખાસ કરીને પાણીમાં ફેરફાર આપણા શરીર પર દુષ્પ્રભાવ છોડે છે. તેનાથી બચવા માટે તમારી સાથે ઉકાળેલું પાણી રાખો કે પછી સાદા પાણીમાં હળદરની એક ગાંઠ નાંખી રાખો.
 
*જ્યારે પણ બહાર નીકળો  તો તમારી સાથે ખાંડ, મીઠુ  ખાવાના સોડાને અવશ્ય રાખો. જ્યારે વધારે પડતો જીવ ગભરાય કે ગરમી લાગે તો એક કપ પાણીમાં એક ચમચી ખાંડ, લીંબુનો રસ અને એક ચપટી સોડા ભેળવીને પી લો. લીંબુ ચુસશો તો તે પણ ફાયદાકારક રહેશે. સાદા મીઠાવાળુ પાણી પણ વારંવાર પીવાથી તમને ગરમીની વધારે મુશ્કેલી નહિ રહે.
 
* સિંધાલુણ અને અજમો : જો તમને વધારે પડતું પીત્ત પડવાની મુશ્કેલી હોય તો પોતાની સાથે સિંધાલુણ અને અજમો ભેળવીને રાખી મુકો અને બે ત્રણ વખત ખાવ.
 
* ડુંગળી : લૂથી બચવા માટે પોતાના પોકેટમાં એક ડુંગળીને રાખો અને તેને વારંવાર સુંઘવાથી લૂ નહિ લાગે.
 
* કાચી કેરીનું પનુ : કાચી કેરીને ઉકાળીને તેને ઠંડી કરી લો. ઠંડા પાણીમાં તેના ગર્ભને મેશ કરીને ગાળી  લો. થોડીક હિંગ, વરિયાળી, જીરૂ શેકીને દળી લો. સુકાયેલ ફુદીનો, ખાંડ અને સિંધાલુણને આ શરબતમાં ભેળવીને તડકામાં જતા પહેલાં પીવાથી લૂ નહિ લાગે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Budget 2026: નાણામંત્રીએ કેન્દ્રીય બજેટમાં એક મોટી જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે રમતગમતનો સામાન સસ્તો થશે અને ખેલો ઇન્ડિયાની છબી બદલાશે

બિહારના આ જિલ્લામાં 5 છોકરીઓએ એકસાથે પીધું ઝેર, 4 ના મોતથી હાહાકાર

પાકિસ્તાન કરશે IND vs PAK મેચનો કરશે બહિષ્કાર, પહેલીવાર થશે આવું, ENG અને AUS પણ કરી ચુક્યા બોયકોટ

Union Budget 2026: ભારતનો બાંગ્લાદેશને ફટકો, આર્થિક સહાયમાં કાપ, નેપાળ અને ભૂટાનને 'ભેટ' આપી

શેખ હસીનાના પુત્ર પહેલી વાર ભારતને સંબોધન કરશે

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2026: મહાશિવરાત્રી ક્યારે છે, 15 કે 16 ફેબ્રુઆરી? તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ જાણો.

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

આગળનો લેખ
Show comments