Webdunia - Bharat's app for daily news and videos

Install App

Summer Care - ગરમીથી બચવા ઘરની બહાર જતાં પહેલાં આટલુ કરો

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (00:37 IST)
* ખાસ કરીને પાણીમાં ફેરફાર આપણા શરીર પર દુષ્પ્રભાવ છોડે છે. તેનાથી બચવા માટે તમારી સાથે ઉકાળેલું પાણી રાખો કે પછી સાદા પાણીમાં હળદરની એક ગાંઠ નાંખી રાખો.
 
*જ્યારે પણ બહાર નીકળો  તો તમારી સાથે ખાંડ, મીઠુ  ખાવાના સોડાને અવશ્ય રાખો. જ્યારે વધારે પડતો જીવ ગભરાય કે ગરમી લાગે તો એક કપ પાણીમાં એક ચમચી ખાંડ, લીંબુનો રસ અને એક ચપટી સોડા ભેળવીને પી લો. લીંબુ ચુસશો તો તે પણ ફાયદાકારક રહેશે. સાદા મીઠાવાળુ પાણી પણ વારંવાર પીવાથી તમને ગરમીની વધારે મુશ્કેલી નહિ રહે.
 
* સિંધાલુણ અને અજમો : જો તમને વધારે પડતું પીત્ત પડવાની મુશ્કેલી હોય તો પોતાની સાથે સિંધાલુણ અને અજમો ભેળવીને રાખી મુકો અને બે ત્રણ વખત ખાવ.
 
* ડુંગળી : લૂથી બચવા માટે પોતાના પોકેટમાં એક ડુંગળીને રાખો અને તેને વારંવાર સુંઘવાથી લૂ નહિ લાગે.
 
* કાચી કેરીનું પનુ : કાચી કેરીને ઉકાળીને તેને ઠંડી કરી લો. ઠંડા પાણીમાં તેના ગર્ભને મેશ કરીને ગાળી  લો. થોડીક હિંગ, વરિયાળી, જીરૂ શેકીને દળી લો. સુકાયેલ ફુદીનો, ખાંડ અને સિંધાલુણને આ શરબતમાં ભેળવીને તડકામાં જતા પહેલાં પીવાથી લૂ નહિ લાગે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Maha Kumbh Mela 2025 - મહાકુંભમાં નથી જઈ શકતા તો આ વિધિથી ઘેરબેઠા જ સંગમ સ્નાનના પુણ્યનો લાભ ઉઠાવો

Makar Sankranti 2025 Wishes In Gujarati : મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા આપો તમારા મિત્રો અને સગાઓને ઉત્તરાયણની શુભકામના

Mahakumbh First Shahi Snan 2025: 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થશે, પ્રથમ શાહી સ્નાન 14મી જાન્યુઆરીએ થશે

Mahakumbh 2025 LIVE: પોષ પૂર્ણિમાથી મહાકુંભનો પ્રારંભ, આજે થઈ રહ્યું છે પહેલું સ્નાન

Somwar Upay: સોમવારે આ ઉપાય કરવાથી ભોલેનાથ થશે પ્રસન્ન, નહીં રહે ધનની કમી

આગળનો લેખ
Show comments