Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઠંડું પાણી પીતા હોય તો બંધ કરી દેજો

Webdunia
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (16:12 IST)
ફ્રીજનું પાણી પીવાના નુકશાન - ઉનાડાના દિવસોમાં સામાન્યત: ઠંડુ પાણી પીવાથી જ તરસ શાંત હોય છે અને ઠંડુ પાણી પાણી ભાવે પણ બહુ છે. આ જ કારણ છે કે ઘણા લોકો ફ્રિજનુ ખૂબ ઠંડુ પાની કે ચિલ્ડ વાટર પીવાનું પસંદ કરે છે. પણ અમે તમને જણાવી નાખે કે ફ્રિજનું પાણી પીવાથી આ 5 ગંભીર નુકશાન પણ થઈ શકે છે. જે તમને જરૂર જાણવા જોઈએ. 
 
 
1. ફ્રિજનુ પાણી આરોગ્ય માટે નુકશાનદાયક થઈ શકે છે અને તેનો એક મોટું કારણ આ છે કે ફ્રિજમાં પાણી કૃત્રિમ રીતે સામાન્યથી વધારે તાપમાન 
 
પર હોય છે જે નુકશાનદાયક છે. 
 
2. ફ્રિજનું પાણી પીવાથી મોટી આંત સંકોચાય છે. જેનાથી એ તેમનો કામ યોગ્ય રીતે નહી કરી શકતી. પરિણામસ્વરૂપ સવારે ઠીકથી પેટ સાફ નહી હોય છે અને  મળ પેટમાં જ રહી સડે છે. 
 
3. આ પાણીને પીવાથી લાંબા સમયનો કબ્જ થઈ શકે છે, જેનાથી તમારો પૂરો તંત્ર ગડબડાય છે અને બીજા ઘણા રોગો જન્મ લે છે. આયુર્વેદમાં કબ્જને બધા રોગોનો મૂળ કહેવાય છે. 
 
4. વધારે ઠંડા પાણી પીવાથી શરીરની કોશિકાઓ સંકોચી જાય છે અને યોગ્ય રીત કામ નહી કરતી. તેનો અસર તમારા મેટાબૉલિજ્મ અને આરોગ્ય પર સીધો અસર પડે છે. આ તમારી ધડકનને ઓછું પણ કરી શકે છે. 
 
5. વધારે ઠંડુ પાણી પીવાથી ગળું ખરાબ થવાની શકયતા વધારે હોય છે. દરરોજ જો તમે આ ટેવને સતત રાખશો તો ટાંસિલ ગળા, ફેફંસા અને પાચન તંત્રના રોગ થવું સામાન્ય વાત છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sharad purnima Muhurat- શરદ પૂર્ણિમા 2024 શુભ મુહૂર્ત, પૂજા વિધિ

શરદ પૂર્ણિમા પર નિબંધ - મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ

કરવા ચોથ વ્રતના નિયમો, આ દિવસે શું કરવું અને શું ન કરવું

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

Narak Chaturdashi 2024: નરક ચતુર્દશી/કાળી ચૌદશ પૂજાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને વ્રત કથા

આગળનો લેખ
Show comments