Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંકુરિત લસણના 5 ફાયદા જાણીને હેરાન થઈ જશો તમે

Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2017 (13:09 IST)
લસન આરોગ્ય માટે ફાયદાકરી છે , આ તો તમે જાણો છો પણ તમે આ નહી જાણતા જે અંકુરિત લસણ તમારા માટે ફાયદાકારી હોય છે. એંટીઓક્સીડેંટથી ભરપૂરા આ અંકુરિત લસણ કેટલું ફાયદાકારી છે જાણવા માટે વાંચો આ 5 ફાયદા 
1. અંકુરિત લસણનો સેવન દિલ માટે ફાયદકારી છે . આ લોહીના નિર્બાધ સંચાર અને હૃદય સુધી લોહીને સરળતા ત્જી સંચારિત હોવામાં મદદગાર હોય છે. 

7 દિવસ સુધી ખાવ કાચું લસણ અને મધ, થશે આ ગજબના ફાયદા

2. આ તમારી રોગપ્રતિરોધક ક્ષમતાને વધારવામાં ખૂબ મુખ્ય ભૂમિકા ભજવે છે. અને ઘણા રોગથી તમારી રક્ષા કરે છે. webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
--
 
 

3. એંટીઓક્સીડેંટથી ભરપૂર હોવાના કારણે આ તમને તનાવ રહિત રાખવામાં મદદગાર છે સાથે જ ત્વચાને કરચલીઓથી બચાવીને તમને જવાન બનાવી રાખવામાં સહાયક હોય છે. 
4. બ્લ્ડપ્રેશરને નિયંત્રિત રાખવા માટે અંકુરિત લસન ખૂબ ફાયદાકારી હોય છે. તેના નિયમિત સેવનથી બ્લ્દપ્રેશર સંબંધી સમસ્યાથી સરળતાથી બચી શકાય છે. 
 
5. તેમાં ફાઈટોન્યૂટ્રીએંતસ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે કંસર જેવી ગંભીર રોગથી પણ તમને બચાવી રાખવામાં સક્ષમ છે. આ કેંસર કોશિકાઓના વિકાસને રોકે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments