Dharma Sangrah

માત્ર પીઠના બળે સૂવાથી મળે છે આ 5 ફાયદા

Webdunia
ગુરુવાર, 7 જૂન 2018 (00:58 IST)
સૂવા માટે બધાનો પોત-પોતાનો તરીકો અને ટેવ હોય છે, જેના મુજબ તમે આરામદાયક અવસ્થામાં રહીને પૂરતીં ઉંઘ લઈ શકો છો. પણ જો તમે ખોટી રીતે સૂવો છો, તો આ તમારી ઉંઘ અને આરામની સાથે-સાથે તમારા સ્વાસ્થયને પણ પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે પીઠના બળે સૂવું સારું અને આરામદાયક ગણાય છે અને આ આરોગ્યના નુકશાનથી પણ બચાવે છે. જાણો પીઠના બળે સૂવાથી 5 ફાયદા ALSO READ: પીરિયડસની Dateને મોડું કેવી રીતે કરવું (See Video)
 
1. કમરનો દુખાવાથી બચાવ- પીઠના પડખે સૂવો કમરને આધાર આપે છે, જેના કારણે કમરનો દુખાવો નહી હોય છે જો હોય પણ છે તો તેમાં ખૂબ આરામ મળે છે. 
2. ગરદનના દુખાવાથી રાહત- પીઠના પડખે સૂવાથી તમારી ગરદનને પણ યોગ્ય રીતે ઓશીંકાનો સપોર્ટ મળી જાય છે, તેથી ગરદનના દુખાવાથી પણ લાભ હોય છે. જ્યારે ખોટા રીતે સૂવાથી ગરદનને સપોર્ટ નહી મળતું. 
ALSO READ: ફણસના બીયડના આ 5 ચમત્કારિક ફાયદા તમે પણ જરૂર જાણો
3. આ રીતે સૂવાથી પેટની સ્થિતિ યોગ્ય હોય છે, જેના કારણે પેટમાં અમ્લીય રિસાવ નહી હોય કે તેમાં કમી આવે છે. 
4. કરચલીઓ ઓછી- જ્યારે તમે પીઠના પડખે સૂવાની જગ્યા ખોટી રીયે સૂવો છો, તો તમારા ચેહરા તે અનુરૂપ અવસ્થામાં હોય છે, અને તેના પર દબાણ અને  કરચલીઓ આવે છે. ખાસ કરીને લાંબા સમય સુધી આવું કરવાથી કરચલીઓ વધી શકે છે. ALSO READ: સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું
 
5. શરીર સુડોલ રહે છે- જ્યારે તમે લાંબા સમય સુધી તમારા શરીરને બેડોલ અને ખોટી અવસ્થામાં રાખો છો તો શરીર બેડોલ થવું સ્વભાવિક છે. તેનો એક કારણ આ પણ છે કે જ્યારે તમે સૂવો છો ત્યારે તમારા શરીર વિકાસ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મેરેજ બ્યુરોની આડમાં વેચાઈ રહ્યું હતું કોબ્રાનું ઝેર, ગુજરાત પોલીસે 5.85 કરોડ રૂપિયાનું ઝેર કર્યું જપ્ત

Bullet Train: ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટ્રેક પર લાગી ગયા થાંભલા, રેલ્વે મંત્રીએ આપ્યું મોટું અપડેટ

સૂરતમાં ઉદ્દઘાટન પહેલા પડી 21 કરોડની પાણીની ટાંકી, કોંગ્રેસે BJP ને વિડીયો પોસ્ટ કરીને ધેરી

સોના ચાંદીની કિમંતમાં થયેલો વધારો ક્યારે ઘટશે... જાણો મોટી ભવિષ્યવાણી, તાંબુ પણ બતાવશે દમ

WPL 2026 - ટુર્નામેન્ટ વચ્ચે આવ્યા ખરાબ સમાચાર, આ ખેલાડી થઈ ગઈ બહાર, રીપ્લેસમેન્ટનું થયુ એલાન

વધુ જુઓ..

ધર્મ

Vasant Panchmi 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી, જાણો યોગ્ય તિથી અને શુભ મુહૂર્ત

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

આગળનો લેખ
Show comments