Webdunia - Bharat's app for daily news and videos

Install App

Internation Tea day- શું તમે પણ સવારે ઉઠતા જ ખાલી પેટ ચા પીવો પસંદ કરો છો? શરીર પર થાય છે આ અસર

INTERNATIONAL TEA DAY 2023
Webdunia
રવિવાર, 21 મે 2023 (07:45 IST)
Side Effects Of Drinking Tea Empty Stomach: ઘણા બધા લોકો હોય છે જે સવારે ઉઠતા જ સૌથી પહેલા ચા (Tea)ની ચુક્સી લેવા પસંદ કરે છે. તેમણે લાગે છે કે ચાના વગર તેમના દિવસની શરૂઆત જ નથી થઈ શકે. પણ શું ખાલી પેટ અને વાસી મોઢા સાથે ચા પીવો યોગ્ય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે ખાલી પેટ એકદમથી ચા ન પીવી જોઈએ. ચાના પીએચ વેલ્યુ 6 હોય છે. જેના કારણે ખાલી પેટ તેને પીવાથી આંતરડામાં પરત બનવા લાગે છે. પણ તેનાથી પહેલા હૂંફાણા પાણી પીવો જોઈ. આવુ કરવાથી ચાના એસિદિક ઈફેક્ટ ઓછુ થઈ જાય છે અને પેટને પણ નુકશાન નથી થતુ. આજે અમે તમને સવારે ઉઠતા જ ચા પીવાના નુકશાન જણાવીશ 
 
ખાલી પેટ ચા પીવાના નુકશાન 
વધી શકે છે ગૈસની પરેશાની 
હેલ્થ એક્સપર્ટના મુજબ સવારે ખાલી પેટ ચા પીવાથી ગેસ-એસિડીટીની પરેશાની વધી જાય છે. જો તમે નિયમિત આવુ કરી રહ્યા છ તો તમારા પેટમાં એસિડની માત્રા વધવા લાગે છે અને તબિયત ખરાબ રહેશે. તમારા દાંતને પણ સવારે ખાલી પેટ ચા પીવાથી નુકશાન પહોંચે છે. તેના કારણે દાંતની બહારી પરત ખરાબ થઈ શકે છે અને તેમાં સડનની શક્યતા વધી જાય છે. 
 
સવારે ખાલી પેટ ચા પીવાથી શરીરમાં પાણીની ઉણપ પણ થઈ શકે છે અને બૉડીમાં ડિહાઈડ્રેશન થઈ શકે છે. તેના કારણ ચક્ક આવી શકે છે અને કબ્જ અને ગૈસની સમસ્યા વધી શકે છે. પરંતુ ચાથી પહેલા પાણી જરૂર પીવું. સાથે જ ચાની સાથે કઈક ન કઈક ખાવાની ટેવ પણ નાખો નહી તો પેટમાં ગડબડ થઈ શકે છે. 
 
ચા પહેઆ પાણી કયારે પીવો 
ઘણા લોકો આ સવાલને લઈને ગૂંચવણમાં રહે છે કે સવારે ચા પીવાથી કેટલા સમયે પહેલા હૂંફાણુ પાણી પીવુ. એક્સપર્ટના મુજબ સવારે ચા પીવાથી આશરે 10-15 મિનિટ પહેલા પાણી પીવો યોગ્ય ગણાય છે. આવુ કરવાથી ચાના એસિડિક ઈફેક્ટ શરીર પર ખહુ ઓછા પડે છે. આ વાતની કાળજી રાખવી કે ચા પીધાના તરત પછી જ પાણી ભૂલીને પણ ન પીવુ જોઈએ નહી તો પેટમાં તેનો રિએક્શન થઈ શકે છે. 
Edited By-Monica sahu
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments