Webdunia - Bharat's app for daily news and videos

Install App

આટલું વાંચ્યા પછી તમે આજથી ભાતનું ઓસામણ ફેકો નહી..!! જાણો 10 ફાયદા

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (18:01 IST)
આ વાંચ્યા પછી તમે આજથી ભાતના પાણીને  ફેકો નહી..!!
શું તમે જાણો છો રાંધેલા ભાતનુ ગરમ પાણી જેને આપણે  "ઓસામણ" કહીએ ખૂબ લાભકારી હોય છે. એનાથી   તમને વધારે ઉર્જા મળવા ઉપરાંત  એ વાળ અને ત્વચા  માટે પણ ખૂબ લાભકારી છે.  એ ક્લીંજરનું પણ  કામ કરે પણ કરે છે.  આવો જાણીએ ભાતના પાણીના અન્ય લાભ આગળના પેજ પર  .......


શરીરને એનર્જી મળે છે 

કેંસરથી બચાવવામાં કારગર છે . 
 

 
શરીરના તાપમાનને સંતુલિત રાખે છે

 
કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. 


 


 

 
આંતરડા કે પેટમાં બળતરાને દૂર કરે છે

 
જો તમે ભાતના પાણીથી ચેહરો ધોશો તો ચેહરાની ત્વચા નરમ થશે 

 
ચેહરાના ડાઘ  દૂર કરવામાં મદદ કરે છે. 
જો તમે આ પાણીથી વાળ ધુઓ તો વાળમાં શાઈન આવે છે અને હેલ્દી પણ થાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments