Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શા માટે પીરીયડસના સમયે દુખાવો હોય છે

Webdunia
ગુરુવાર, 15 માર્ચ 2018 (08:31 IST)
હમેશા મહિલાઓને માહવારીથી પહેલા અને તે સમયે અસહનીય દુખાવો થાય છે. એવામાં નેચુરોપેથી ઉપાય પ્રભાવી હોઈ શકે છે. આવો જાણે એના વિશે
 
1. માહવારીથી 3-4 દિવસ પહેલા દુખાવા થતા હૉટ વાટર બેગને પેટના નીચેના ભાગ પર 5 મિનિટ માટે રાખો. આવું કરવાથી કમર અને જાંઘ પર પણ કરવાથી માંસપેશીઓના ખેંચાવ ઓછા કરીને આરામ મળે છે. 
2. માહવારીના સમયે ઘણી વાર ગર્ભાશયમાં લોહી જમવાથી વધારે દુખાવા થાય છે. ત્યારે હૂંફાળા પાણીમાં પગની પિંડલીઓ સુધી 10 મિનિટ માટે ડુબાડીને રાખવાથી લાભ થાય છે. 
 
3. પીરિયડમાં લોહી વધારે કે લોહીના થક્કા નિકળે તો ઉપરની બન્ને વિધિના પ્રયોગ કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments