Webdunia - Bharat's app for daily news and videos

Install App

Poha for Weight Loss : બ્રેકફાસ્ટમાં પૌઆ ખાવાથી કેવી રીતે ઘટે છે તમારું વજન, જાણો તેના હેલ્થ બેનિફિટસ

Webdunia
શુક્રવાર, 3 જૂન 2022 (00:10 IST)
Poha health benefits-
પૌઆ ના ફાયદા - હેલ્દી બ્રેકફાસ્ટની વાત કરીએ તો તેમાં પૌઆનો નામ જ આવે છે. પૌઆ સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય છે. જુદી જુદી જગ્યાઓ પર પૌઆને ખાવાની રીત જુદી છે. કોઈ પૌઆને દહીં, ચટણી કે ડુંગળીની સાથે ખાવુ પસંદ કરે છે તો કોઈ ચાની સાથે પૌઆ ખાવાનુ ખૂબ પસંદ હોય છે.  પૌઆમાં તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, વિટામિન અને આયર્ન હોય છે. આ તમામ પોષક તત્વો માત્ર તમારું વજન ઘટાડવામાં જ મદદ નથી કરતા, પરંતુ તેમના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. 
 
પૌઆ ખાવાથી કેવી રીતે ઘટે છે વજન 
પૌઆ વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ ઑપ્શન છે. કારણ કે આ ફાઈબરથી ભરપૂર હોય છે. ફાઈબર ખાવાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. કારણ કે તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે હ્હે. ભોજનમાં ફાઈબરની ભરપૂર માત્રાથી તમારી ભૂખ ઓછી હોય છે અને તે સિવાય સ્નેક્સ ક્રેવિંગ નહી હોય છે. પોષણ વિશેષજ્ઞના મુજબ પૌઆમાં કેલોરી ઓછી હોય છે અને તેમાં મોટી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે તે સિવાય પૌઆની એક આખી પ્લેટમાં 23% ચરબી, 2.5 મિલિગ્રામ ફાઇબર, 2.6 મિલિગ્રામ આયર્ન અને 5 મિલિગ્રામ પોટેશિયમ ધરાવે છે. વજન ઘટાડવા માટે આ સારું હોવાનો એક વધુ કારણ છે એ તે કઈ રીતે રાંદી શકાય છે. તમે તેમાં કોઈ પણ પ્રકારની શાક મિક કરી સારું નાશ્તો બનાવી શકો છો. જો તમે વજન ઓછુ કરવાની કોશિશ કરી રહ્યા છો તો પૌઆમા બટાકા  શામેલ કરવાથી બચવું. કારણકે તેનાથી તમારી કેલોરી વધી જશે. વજન ઘટાડવાના સિવાય ડાઈજેશન માટે પૌઆ બેસ્ટ ઑપ્શન છે. જે લોકોનો પેટ હમેશા ભારે રહે છે તેણે અઠવાડિયામાં ઓછા માં ઓછા ત્રણ વાર નાશ્તામા પૌઆ જરૂર ખાવા જોઈએ. પેટમાં જો સોજો રહે છે તો પણ દહીંની સાથે પૌઆ ખાવું જોઈએ. તેનાથી પેટમાં ઠંડક મળશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Durgashtami 2025 Upay: માઘ દુર્ગાષ્ટમીના દિવસે કપૂર અને લવિંગથી કરો આ સરળ ઉપાય, પરિવારની બધી સમસ્યાઓ થશે દૂર

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

જગન્નાથ પુરીમાં દર વર્ષે વસંત પંચમીના દિવસથી રથ નિર્માણ માટે લાકડાની પૂજા શરૂ થાય છે.

આગળનો લેખ
Show comments