Festival Posters

માથાનો દુ:ખાવો દૂર કરવા પીવો ફક્ત આ જ્યુસ

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2016 (11:18 IST)
ભાગદોડ ભરેલી જીંદગીમાં આજે મોટાભાગના લોકો માથાના દુખાવાથી પરેશાન રહે છે. અચાનક માથામા દુખાવો થવો કોઈ મોટી બીમારીના સંકેત પણ હોઈ શકે છે.  જો સમય રહેતા તેની સારવાર ન કરવામાં આવી તો તેનાથી અનેક પ્રકારનુ નુકશાન થઈ શકે છે. તેથી માથાનો દુ:ખાવો થતા તરત જ ડોક્ટરની સલાહ લો. તમે તમારા ઘરમાં કોઈપણ તરીકો અપનાવીને માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો. આજે અમે તમારા માથાના દુખાવાથી રાહત અપાવતુ હોમમેડ જ્યુસ બનાવવા વિશે બતાવીશુ. જેની મદદથી તમે સહેલાઈથી રાહત મેળવી શકો છો. 
 
માથાના દુખાવાનુ કારણ 
માથાનો દુખાવો અનેક કારણોથી થઈ શકે છે. આજે અમે તમને કંઈક એવા કારણો બતાવીશુ જે તમારા માથાના દુ:ખાવા માટે જવાબદાર હોઈ શકે છે.  
-કોલ્ડ અને ફ્લૂ 
- થાક 
- પોષક તત્વોની કમી 
- તણાવ 
- કમ્પ્યુર પર મોડા સુધી કામ કરવુ 
- હાઈપરટેંશન 
 
જ્યુસ બનાવવાની સામગ્રી - 
1/2 કપ લીંબૂનો રસ 
- 1 ચમચી મધ 
- 2 ટીપા લવેંડર ઓઈલ 
 
બનાવવાની રીત - આ બધી વસ્તુઓને 1 કપમાં મિક્સ કરી લો. બસ તમારુ જ્યુસ તૈયાર છે. તેને પીવાથી ખૂબ આરામ મળે છે. આ જ્યુસમાં વિટામીન સી અને એંટીઓક્સીડેંટ હોય છે જે માથાના દુ:ખાવાને કંટ્રોલ કરે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

મેઘાલયમાં કોલસાની ખાણમાં મોટો બ્લાસ્ટ, અનેક મજૂરોના મોત

Honeymoon Murder 2.O: અંજૂ-સંજૂના પ્રેમમાં આશીષની ચઢી બલિ, લગ્નના 3 મહિના પછી હત્યારી દુલ્હને રચ્યુ ખતરનાક ષડયંત્ર

પીએમ મોદીની સાથે અપ્રિય ઘટના બની શકતી હતી, સ્પીકર ઓમ બિરલાનો સનસનીખેજ ખુલાસો - 'મારા કહેવાથી જ પીએમ સદનમાં આવ્યા નહી'

Bharat Taxi launch - અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક છે ભારત ટેક્સી, કેવી રીતે ખતમ થશે ઓલા-ઉબરનો ઝગડો ? 4.5 કરોડ લોકોને મળશે નોકરી

હાઇપ્રોફાઇલ પાર્ટીમાં રેડ, 81ની અટકાયત

વધુ જુઓ..

ધર્મ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments