Biodata Maker

માથાનો દુ:ખાવો દૂર કરવા પીવો ફક્ત આ જ્યુસ

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2016 (11:18 IST)
ભાગદોડ ભરેલી જીંદગીમાં આજે મોટાભાગના લોકો માથાના દુખાવાથી પરેશાન રહે છે. અચાનક માથામા દુખાવો થવો કોઈ મોટી બીમારીના સંકેત પણ હોઈ શકે છે.  જો સમય રહેતા તેની સારવાર ન કરવામાં આવી તો તેનાથી અનેક પ્રકારનુ નુકશાન થઈ શકે છે. તેથી માથાનો દુ:ખાવો થતા તરત જ ડોક્ટરની સલાહ લો. તમે તમારા ઘરમાં કોઈપણ તરીકો અપનાવીને માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો. આજે અમે તમારા માથાના દુખાવાથી રાહત અપાવતુ હોમમેડ જ્યુસ બનાવવા વિશે બતાવીશુ. જેની મદદથી તમે સહેલાઈથી રાહત મેળવી શકો છો. 
 
માથાના દુખાવાનુ કારણ 
માથાનો દુખાવો અનેક કારણોથી થઈ શકે છે. આજે અમે તમને કંઈક એવા કારણો બતાવીશુ જે તમારા માથાના દુ:ખાવા માટે જવાબદાર હોઈ શકે છે.  
-કોલ્ડ અને ફ્લૂ 
- થાક 
- પોષક તત્વોની કમી 
- તણાવ 
- કમ્પ્યુર પર મોડા સુધી કામ કરવુ 
- હાઈપરટેંશન 
 
જ્યુસ બનાવવાની સામગ્રી - 
1/2 કપ લીંબૂનો રસ 
- 1 ચમચી મધ 
- 2 ટીપા લવેંડર ઓઈલ 
 
બનાવવાની રીત - આ બધી વસ્તુઓને 1 કપમાં મિક્સ કરી લો. બસ તમારુ જ્યુસ તૈયાર છે. તેને પીવાથી ખૂબ આરામ મળે છે. આ જ્યુસમાં વિટામીન સી અને એંટીઓક્સીડેંટ હોય છે જે માથાના દુ:ખાવાને કંટ્રોલ કરે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

India vs Afghanistan U19 World Cup SemiFinal LIVE Score: અફગાનિસ્તાનની બેટિંગ શરૂ, અહી જુઓ લાઈવ સ્કોર

રવનીત સિંહે બિટ્ટૂએ રાહુલ ગાંધી સાથે હાથ ન મિલાવ્યો તો બોલ્યા રાહુલ "મારા ગદ્દાર મિત્ર. ચિંતા ના કર, તું કોંગ્રેસમાં પાછો આવીશ."

સૉરી પપ્પા અને રડતી ઈમોજી.... ગાજિયાબાદની 3 બહેનોની અંતિમ ચિઠ્ઠીમાં એ 'ડાયરી' નો ઉલ્લેખ

મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ, જેમાં એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનોની પાંખો ટકરાઈ ગઈ.

Ghaziabad Sisters Suicide: ફ્લેટની બાલકનીમાં ખુરશી મુકી અને એક પછી એક કૂદી ત્રણ બહેનો

વધુ જુઓ..

ધર્મ

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

આગળનો લેખ
Show comments