rashifal-2026

Kitchen tips - રસોડામાં આ રીતે રાખો મસાલાને લાંબા સમય સુધી સુરક્ષિત

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2016 (00:47 IST)
ઘરમાં અમે દરેક રીતના વ્યંજનોને બનાવા માટે ખૂબ મસાલાઓના પ્રયોગ કરીએ છે . આ મસાલાની સુગંધ અને તાજગી , દરેક ડિશને લાજવાબ બનાવી નાખે છે. આ મસલાના ઉપયોગ જુદા-જુદા વસ્તુઓમાં નાખી કરી શકાય છે. આજે અમે તમને આ મસાલાઓને સારી રીતે રાખવાના ઉપાય જણાવીશ જેથી એમની સુગંધ અને તાજગી બની રહે એને લાંબાસ સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. 
 
1. ઘર પર મસાલાને મની વાળી જગ્યા પર રાખવાથી કીડા લાગી શકે છે. આથી હમેશા મસાલા  સૂકા સ્થાનો પ્ર જ રાખવા જોઈએ.  
 
2. મસાલાને વધાતે રોશનીમાં નહી રાખવા જોઈએ કારનકે આથી પણ મસાલાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. 
 
3. મસાલાને હમેશા કાંચની વરણીમાં જ રાખવા જોઈએ. આવું કરવાથી એમાં લાઈટ નહી પડશે અને તમને સરળતાથી મસાલા મળી જશે. 
 
4. જો તમે મસાલાને ફ્રિજમાં રાખો છો તો એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને રાખો જેથી એના ફ્લેવર ખત્મ ન હોય. 
 
5. મસાલાને હમેશા જરૂરત હિસાબે જ વાટીને રાખો સૂકા મસાલા વધારે સમય સુધી સારા રહી શકે છે પણ વાટેલા નહી. 
 
6. મસાલા રાખવા માટે નાના જાર જ રાખો . ક્યારે પણ વધારે મસાલા એક સાથ ન ખરીદો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ એક મોટી કૂટનીતિક જીત છે ?

Crime news- મહિલા તેના Ex બોયફ્રેન્ડ સાથે પથારીમાં હતી, ત્યારે અચાનક નવો પ્રેમી આવી ગયો

5,000 નું માસિક પેન્શન મેળવવા માટે ફક્ત 210 નું રોકાણ કરો. ટૂંક સમયમાં આ યોજનાનો લાભ લો.

ભારત-અમેરિકાના વેપાર સોદાથી શેરબજારમાં રેકોર્ડ ઉછાળો, સેન્સેક્સ 2,000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,700 ને પાર કરી ગયો

20 World Cup 2026: ભારત સાથે નહી રમે તો આવુ હશે પાકિસ્તાનનુ શેડ્યુલ, આ ટીમો સાથે થશે મુકાબલો

વધુ જુઓ..

ધર્મ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

જય મોગલ માં - શ્રી મોગલ ચાલીસા

આગળનો લેખ
Show comments