Festival Posters

Kitchen tips - રસોડામાં આ રીતે રાખો મસાલાને લાંબા સમય સુધી સુરક્ષિત

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2016 (00:47 IST)
ઘરમાં અમે દરેક રીતના વ્યંજનોને બનાવા માટે ખૂબ મસાલાઓના પ્રયોગ કરીએ છે . આ મસાલાની સુગંધ અને તાજગી , દરેક ડિશને લાજવાબ બનાવી નાખે છે. આ મસલાના ઉપયોગ જુદા-જુદા વસ્તુઓમાં નાખી કરી શકાય છે. આજે અમે તમને આ મસાલાઓને સારી રીતે રાખવાના ઉપાય જણાવીશ જેથી એમની સુગંધ અને તાજગી બની રહે એને લાંબાસ સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. 
 
1. ઘર પર મસાલાને મની વાળી જગ્યા પર રાખવાથી કીડા લાગી શકે છે. આથી હમેશા મસાલા  સૂકા સ્થાનો પ્ર જ રાખવા જોઈએ.  
 
2. મસાલાને વધાતે રોશનીમાં નહી રાખવા જોઈએ કારનકે આથી પણ મસાલાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. 
 
3. મસાલાને હમેશા કાંચની વરણીમાં જ રાખવા જોઈએ. આવું કરવાથી એમાં લાઈટ નહી પડશે અને તમને સરળતાથી મસાલા મળી જશે. 
 
4. જો તમે મસાલાને ફ્રિજમાં રાખો છો તો એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને રાખો જેથી એના ફ્લેવર ખત્મ ન હોય. 
 
5. મસાલાને હમેશા જરૂરત હિસાબે જ વાટીને રાખો સૂકા મસાલા વધારે સમય સુધી સારા રહી શકે છે પણ વાટેલા નહી. 
 
6. મસાલા રાખવા માટે નાના જાર જ રાખો . ક્યારે પણ વધારે મસાલા એક સાથ ન ખરીદો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments