Webdunia - Bharat's app for daily news and videos

Install App

Omicron ના બે નવા લક્ષ્ણ સામે આવ્યા છે કોણે કરી શોધ અને શું છે જાણકારી

Omicron Variant
Webdunia
શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (10:56 IST)
કોરોના વાયરસના ખતરનાક વેરિએંટ Omicron નો ખતરો સતત વધી રહ્યુ છે. ભારતની સાથે સાથે આખી દુનિયા આ વેરિએંટથી બચવાની કોશિશમાં છે. ઘણા પ્રકારના શોધ પણ કરાઈ રહ્યા છે કે જેથી તેને યોગ્ય રીતે સમજીને તેનો ઉપચાર કરી શકાય. આ વચ્ચે બ્રીટનના એક પ્રોફેસરએ ઓમિક્રોનના બે નવા વેરિએંટના ઓળખનો દાવો કર્યુ છે. 
 
હકીકતમાં ઓમિક્રોનના નવા વેરિએંટના બે નવા લક્ષ્ણો છે. આ ઓળખ બ્રિટેનના એક વૈજ્ઞાનિકએ કરી છે. જો તૢએ આ બે માંથી કોઈ લક્ષણ અચાનક જોવાય તો સંભળી જાઓ 
 
ડેલ્ટાથી ઘણા ગણુ વધારે ખતરનાક જણાવી રહ્યા છે કોરોનાના ઓમિક્રોન વેરિએંટને લઈને દરેક કોઈ ચિંતિંત છે કે આ સમસ્યાથી નિપટવા આનો સામનો કરવા માટે, વધુને વધુ સંશોધકો કોરોનાના આ નવા પ્રકાર, ઓમિક્રોન વિશે પણ સંશોધન કરી રહ્યા છે. આ વેરિઅન્ટને વધુ સારી રીતે સમજવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે જેથી તેની સાથે વ્યવહાર કરવામાં સરળતા રહે. આ દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોનના બે નવા લક્ષણોની ઓળખ કરવામાં આવી છે.
 
આ બે લક્ષણોની ઓળખ કરી
બ્રિટનના એક સંશોધકે આની ઓળખ કરી છે. ખાસ વાત એ છે કે ઓળખાયેલા આ બે નવા લક્ષણો સામાન્ય રીતે કોરોના વાયરસ સાથે સંકળાયેલા નથી. કિંગ્સ કોલેજ લંડનના જિનેટિક એપિડેમિયોલોજીના પ્રોફેસર ટિમ સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના ચેપ પછી દર્દીમાં ઉબકા અને ભૂખ ન લાગવી જેવા બે નવા લક્ષણો પણ દેખાઈ શકે છે.
Omicron New symptoms-
ઉબકા 
ભૂખ ન લાગવી 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

આગળનો લેખ
Show comments