Festival Posters

ઑફિસમાં ઉંઘ આવે તો આ વાતોનો જરૂર ધ્યાન રાખો

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (09:18 IST)
જયારે વગર સમયે ઊંઘ આવે છે તમને લાગે છે કે કૉફીનો કપ જ તમારું મિત્ર છે, તમારા માટે પણ આ મુશ્કેલીમાં બન્યા છો તો હવે બહું થયું.. 
આ કારણે આવે છે ઊંઘ
તમારા શરીરમાં એક ઘડિયાળ છે જે દિવસ અને રાત વચ્ચેનો તફાવત સમજે છે. જે લોકો રાતને જાગવાની સમયને સમજે છે, તેમના શરીરમાં મૂંઝવણ થઈ જાય છે આ કારણે દિવસને ઊંઘનો સમયે, માની એ તમને સિગ્નલ આપતી રહે છે. દિવસમાં ઊંઘનો માત્ર રાત્રેના અભાવ જ નથી, પરંતુ આગામી સમયમાં તમારી પાસે ગંભીર સમસ્યાઓ થવાની ઘંટડી હોય છે. સમયે પહેલા જાણી લો... 
 

આ વાતો હમેશા સામે આવી છે કે ઑફિસમાં અધૂરી ઉંઘ થતા બે ચાર ઝપકી તો આવી જ જાય છે , અને સાથે તે  અમારી આ અધૂરી ઉંઘને ભગાડવા માટે ચા પીવું પસંદ કરે છે , પણ જો તમે ચા પી રહ્યા છો તો તમે ચા ની જગ્યા બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરો. 
 
જો તમે ઓફિસમાં ઉંઘને ભગાડવ માટે વધારે ચા પી રહ્યા છો તો એનાથી બચવું અને એની જગ્યા ગ્રીન ટીના સેવન કરો.  
 
ગ્રીન ટીને ન માત્ર થાક દૂર કરે છે પણ તમારા  બેટાબોલિજ્મ અને ઈમ્યૂન સિસ્ટમને પણ દુરૂસ્ત કરે છે. 
 
રાત્રે જો ઉંઘ પૂરી ન થઈ હોય તો ઑફિસમાં કામ કરવામાં મુશેકેલી હોય તો પાવર નેપ એટલે કે 15 કે 20 મિનિટ ની એક ઝપકી લઈ લેવું સારું રહેશે. જો તમારી નેપ (ઝપકી) ઉંઘ પૂરી થવાના નુભ્વ કરાવશે અને તમને ચુસ્ત પણ રાખશે. એની સાથે જોવાય તો અમારા દ્વારા કરેલ શારીરિક શ્રમ ઉંઘના સૌથી સારું ઈલાજ છે.
 
થોડી  હાથ પગને ખેંચાવ અને અંગડાઈ લેવાથી પણ સુસ્તી ઓછી થઈ જાય છે અને વગર પરસેવા કસરત પણ થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે શુ રચાય રહ્યુ છે કોઈ ષડયંત્ર ? દક્ષિણ 24 પરગના જીલ્લામાંથી જપ્ત કરવામાં આવ્યા 84 દેશી બોમ્બ, મચ્યો હડકંપ

Share Market Update: સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23200 ને પાર; શું ટ્રમ્પની યુદ્ધવિરામ યોજના ગેમ-ચેન્જર છે

ઇઝરાયલે પહેલી વાર કેસ્પિયન સમુદ્રમાં મિસાઇલો છોડી, જેનાથી ઇરાન અને રશિયાને મોટો ફટકો પડ્યો

માલધારી સમાજ માટે નાણામંત્રીની મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક UCC બિલ પસાર

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 26 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -25 માર્ચ

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

આગળનો લેખ
Show comments