Biodata Maker

ઑફિસમાં ઉંઘ આવે તો આ વાતોનો જરૂર ધ્યાન રાખો

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (09:18 IST)
જયારે વગર સમયે ઊંઘ આવે છે તમને લાગે છે કે કૉફીનો કપ જ તમારું મિત્ર છે, તમારા માટે પણ આ મુશ્કેલીમાં બન્યા છો તો હવે બહું થયું.. 
આ કારણે આવે છે ઊંઘ
તમારા શરીરમાં એક ઘડિયાળ છે જે દિવસ અને રાત વચ્ચેનો તફાવત સમજે છે. જે લોકો રાતને જાગવાની સમયને સમજે છે, તેમના શરીરમાં મૂંઝવણ થઈ જાય છે આ કારણે દિવસને ઊંઘનો સમયે, માની એ તમને સિગ્નલ આપતી રહે છે. દિવસમાં ઊંઘનો માત્ર રાત્રેના અભાવ જ નથી, પરંતુ આગામી સમયમાં તમારી પાસે ગંભીર સમસ્યાઓ થવાની ઘંટડી હોય છે. સમયે પહેલા જાણી લો... 
 

આ વાતો હમેશા સામે આવી છે કે ઑફિસમાં અધૂરી ઉંઘ થતા બે ચાર ઝપકી તો આવી જ જાય છે , અને સાથે તે  અમારી આ અધૂરી ઉંઘને ભગાડવા માટે ચા પીવું પસંદ કરે છે , પણ જો તમે ચા પી રહ્યા છો તો તમે ચા ની જગ્યા બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરો. 
 
જો તમે ઓફિસમાં ઉંઘને ભગાડવ માટે વધારે ચા પી રહ્યા છો તો એનાથી બચવું અને એની જગ્યા ગ્રીન ટીના સેવન કરો.  
 
ગ્રીન ટીને ન માત્ર થાક દૂર કરે છે પણ તમારા  બેટાબોલિજ્મ અને ઈમ્યૂન સિસ્ટમને પણ દુરૂસ્ત કરે છે. 
 
રાત્રે જો ઉંઘ પૂરી ન થઈ હોય તો ઑફિસમાં કામ કરવામાં મુશેકેલી હોય તો પાવર નેપ એટલે કે 15 કે 20 મિનિટ ની એક ઝપકી લઈ લેવું સારું રહેશે. જો તમારી નેપ (ઝપકી) ઉંઘ પૂરી થવાના નુભ્વ કરાવશે અને તમને ચુસ્ત પણ રાખશે. એની સાથે જોવાય તો અમારા દ્વારા કરેલ શારીરિક શ્રમ ઉંઘના સૌથી સારું ઈલાજ છે.
 
થોડી  હાથ પગને ખેંચાવ અને અંગડાઈ લેવાથી પણ સુસ્તી ઓછી થઈ જાય છે અને વગર પરસેવા કસરત પણ થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે, જેમાં પહેલા દિવસે 13 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.

1 જાન્યુઆરીથી કેમ બંધ થઈ રહ્યુ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર ? ગુજ્જુઓ દર્શન માટે જતા પહેલા જાણી લો આ જરૂરી અપડેટ

હુ સેલીબ્રિટી છુ... 5 મિનિટ ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા તો શું ગુનો કર્યો ? સૂરતના ઉદ્યોગપતિ દિપક ઈજારદારની અકડ

કનાડામાં ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યા, હવે શંકાસ્પદ અબ્દુલને શોધી રહી છે પોલીસ

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

વધુ જુઓ..

ધર્મ

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

આગળનો લેખ
Show comments