Festival Posters

Nipah Virus- ભૂલીને પણ ન ખાવું આ ફળ, તેજીથી ફેલાઈ રહ્યું છે નિપાહ વાયરસ

Webdunia
સોમવાર, 28 મે 2018 (16:22 IST)
નિપાહ વાયરસ (NiV) એક એવું ખતરનાક વાયરસ છે જેની શરૂઆતતો કેરળથી થઈ પણ ધીમે-ધીમે તેનો ફેલવાનો અલર્ટ બાકીના રાજ્યોમાં પણ કરી ગયું છે. 
 
તેને લક્ષણમાં પહેલા બ્રેનમાં સોજા, પછી તાવ, માથા નો દુખાવો, ચક્કર, માનસિક શંકા, કોમા અને આખરે મૌત શામેલ છે. આ પૂરી રીતે જીવલેણ વાયરસછે. તેથી સાવધાની રાખવી બહુ જરૂરી છે. 
 
વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના મુજબ નિપાહ વાયરસ ચામાચીડિયુંની એક જાતિમાં મેળવ્યું છે. તેથી તેના સંપર્કમાં આવતી દરેક વસ્તુમાં આ વાયરસનો અંશ આવી જાય છે જે જીવલેણ હોય છે. 
 
સાવધાની જ આ વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય છે. ખાન-પાન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આવો અમે તમને જણાવીએ તેનાથી સંકળાયેલી કેટલીક 
જરૂરી વાતોં .. 
- કેરળથી આવતાં કેળાને ખાવાથી દૂર રહેવામાં જ સમજદારી છે. 
- રમજાનનો મહીનો ચાલી રહ્યું છે અને તેમાં ખજૂર ખૂબ ખાય છે. ડાકટરોની સલાહ છે કે ખજૂરને ધોઈને જ ઉપયોગમાં લેવું. 
- ન માત્રે ખજૂર પણ કેરીને પણ સારી રીતે ધોઈને ખાવવાની સલાહ છે. 
- કપાયેલા ફળ કદાજ ન ખાવું. 
- જેટલા પણ ફળ ખાવું તેને પહેલા પોટાશ વાળા પાણીથી જરૂર ધોઈ લો. 
- ઝાડથી પડેલા ફળને કદાચ હાથ ન લગાવવું. 
- જેટલું હોય બજારમાં મળી રહ્યા ફ્રૂટ સલાદ ખાવાથી બચવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

tપાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું , જાણીને તમને ખુશી થશે

IND vs PAK: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે સુપર-8 માં એન્ટ્રી, T20 વર્લ્ડ કપમાં 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments