Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nigella Benefits- એક ચમચી શાહીજીરું તમને રાખશે ફિટ, જાણો સવારે ખાલી પેટ ખાવાના 7 મોટા ફાયદા

Webdunia
સોમવાર, 11 જુલાઈ 2022 (08:52 IST)
સવારે ખાલી પેટ શાહીજીરુંનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી જશો અને તમે ફિટ પણ રહેશો.
 
ભારતીય મસાલોમાંથી એક છે શાહજીરું, તેને હિદીમાં કલૌંજીના નામથી પણ ઓળખાય છે. આ સ્વાદમાં થોડું કડવું હોય છે પણ ઠંડીમાં તેના સેવનના ઘણા ફાયદા છે. પણ તેની તાસીર ગર્મ હોય છે. તેના સેવન વધારે માત્રામાં નહી કરવું જોઈએ. આવો જાણીએ શું છે શાહજીરું ખાવાના ફાયદા.
 
- શાહજીરુંના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ ચરબીન ઘટાડવામાં મદદગાર છે. 
- મોઢાની દુર્ગંધ અને ચાંદા દૂર કરે છે શાહજીરું. 
- શાહજીરું ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ હોય છે. 
- શરીરમાં થતાં દુખાવામાં પણ ઉપયોગી છે તેનો સેવન. 
- પાચન તંત્ર ઠીક કરે છે શાહજીરું
- શાહજીરું ન માત્ર ખાવાથી પણ તેનો લેપ પણ લગાવવાથી ખૂબ ફાયદાકારી હોય છે. 
- શાહજીરુંની રાખ હરસમસા પર લગાવવાથી હરસનો રોગ દૂર થાય છે. 
- જુકામમાં શાહજીરુંને શેકીને તેની પોટલી બનાવી સુંઘવાથી બંધ નાક ખુલી જાય છે. 
- ખાલી પેટે શાહીજીરું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. તેને મધ સાથે ખાઓ. શાહીજીરુંનાં બીજ ખાવાથી તમને અલ્ઝાઈમર જેવી બીમારીઓથી પણ બચાવશે

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments