Webdunia - Bharat's app for daily news and videos

Install App

જરૂર જાણો મગની દાળના આ 5 સરસ ફાયદા

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (08:41 IST)
મગની દાળ સ્વાસ્થયના હિસાબે સરસ આહાર છે, જે ન માત્ર તમારા સ્વાસ્થય સમસ્યાઓને દૂર કરે છે, પણ પોષન અને આરોગ્યથી સંકળાયેલા અગણિત ફાયદા 
 
1. મગની દાળને ઉત્તમ આહાર ગણાયું છે, જે પાચન ક્રિયાને દુરૂસ્ત કરે છે અને પેટમાં ઠંડક આપે છે. જેનાથી પાચન અને પેટમાં ગર્મી વધવાની સમસ્યા નહી 
 
હોય છે. 
 
2. કબ્જની સમસ્યા થતા પર મગની છાલટા વાળી દાળનો સેવન ખૂબ લાભપ્રદ હોય છે. તેના સેવનથી પેટ સાફ હોવામાં મદદ મળે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments