Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની બનેલી ખિચડીમાં હોય છે આ 7 સ્વાસ્થય લાભ

Webdunia
બુધવાર, 28 ઑગસ્ટ 2019 (08:56 IST)
ખિચડીને કોણ નહી જાણતું આ તો ભારતના દરેક ઘરમાં બને છે અને ખૂબ પસંદ અપણ કરાય છે. જે દિવસે હળવું ભોજન ખાવાના મન હોય એ દિવસે ખિચડી જ બનાવું સારું લાગે છે. એને દાળ અને ભાતને એક સાથ બાફીને બનાવાય છે. પછી એને  ઘી અહાર પાપડ અને દહીં સાથે ખાય છે. 
માં ના હાથોથી બનેલી ખિચડી ન માત્ર સ્વાદિષ્ટ હોય છે , પણ એટલી જ પૌષ્ટિક પણ હોય છે. જો મગ દાળની ખિચડી ખાઈએ તો , એમાં કાર્બોહાઈડ્રેડ અને પ્રોટેન સિવાય સારી માત્રામાં ફાઈબર , વિટામિન સી , કેલ્શિયમ , મેગ્નીશિયમ , ફાસ્ફોરસ અને પોટેશિયમ વગેરે પોષણ મળશે. 
 
તો તમે જો બીજી વાર ખિચડી ખાશો તો આ પોષક તત્વોથી અજાણ ન રહેશો. આવો અમે જાણીએ ખિચડી ખાવાથી અમને શું-શું પોષણ મળે છે. અને એ અમારા પેટ માટે કેવી રીતે લાભદાયક છે. 

એક આહારમાં મળે છે બધા પોષણ 
ખિચડીમાં તમને એક સાથે કાર્બોહાઈડ્રેડ અને પ્રોટીન સિવાય બધા અમીનો એસિડ મળી જશે. તાજી ખિચડીને ઘી સાથે ખાવાથી એમાં માઈક્રો-ન્યૂટ્રિયંટસ પ્રોટીન અને ફેટ મળશે. એમાં શાકભાજી મિક્સ કરી તમે એને વધારે હેલ્દી બનાવી શકો છો. 

 
ગ્લૂટન એલર્જી વાળા પણ એને ખાઈ શકે છે
એ લોકો જેને ગ્લૂટોન એનર્જી એટલે કે ઘઉં , સરસો અને જવ ખાવાથી એલર્જી થઈ જાય છે , એ લોકો પણ એને વગર બીકે ખાઈ શકે છે. 
શરીરના દોષને સંતુલન કરે 
ખિચડી એક એવી ડિશ છે જેને દિવસ ભરમાં ક્યારે પણ ખાઈ શકીએ છે. આ શરીરથી detoxify કરી એ ત્રણે દોષ - વાત , પિત્ત અને કફને સંતુલિત કરે છે. 

આરામથી પચી જાય છે
જે લોકોનો હાજનો ખરાબ રહે છે એને દહીં સાથે ખિચડી ખાવી જોઈએ કારણકે આથી પેટને ફાયદો થાય છે. આ નાના બાળકો અને વૃદ્ધ લ્કો માટે ખૂબજ પૌષ્ટિક ભોજન છે. 
પિત્ત વધતા ખાવો ખિચડી 
જ્યારે પિત્ત વધી જાય તો ખિચડીને દહીં સાથે ખાવું જોઈએ. જો પાચન તંત્ર નબળું છે તો ખિચડીમાં થોડું લીબૂં નાખી ખાવું જોઈએ. 

નાના બાળકો માટે લાભકારી ખિચડી 
10-11 મહીનાના બાળકોને મેટાબોલ્જિમ ખૂબ નબળું હોય છે અને એનું પેટ ભોજનને યોગ્ય રીતે હજમ નહી કરી શકતું. આથી એને ગીલી ખિચડી એના માટે સારી રહે છે. 
પ્રેગ્નેંસીમાં ખિચડી ખાવો. 
નવી માતાના પેટમાં હમેશા ખરાબી થઈ જાય છેી સમયે હળવું ભોજન કરવું જોઈઈ. સૌથી ઉત્તમ ઉપાય ખિચડી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

ગાયને નિયમિત રીતે ગોળ અને રોટલી ખવડાવો, ભાગ્ય બદલાશે

મહાકુંભના છેલ્લા અમૃત સ્નાનના દિવસે બની રહ્યો બુધાદિત્ય યોગ, આ 4 રાશિઓને મળશે લાભ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

આગળનો લેખ
Show comments