Webdunia - Bharat's app for daily news and videos

Install App

મખાણામાં છે આ અદ્ભુત ગુણ, લોહીના શુગર લેવલને નિયંત્રિત કરે છે, જાણો કેવી રીતે...

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (17:56 IST)
ડાયાબિટીસ વિશે એક વાત વારંવાર કહેવામાં આવે છે કે તે ખરાબ જીવનશૈલી અને ખોરાકનું પરિણામ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને  મખાણાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ
Makhana benefits- મખાણામાં ભરપૂર માત્રામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે. તે શરીરમાં સંતુલન બનાવવાનું કામ કરે છે. તે શરીરમાં શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ બધા સિવાય તેના ફાઈબર શુગર મેટાબોલિઝમને વેગ આપે છે. શરીરમાં વધારાની શુગર એકઠી થતી અટકાવે છે
 
*  મખાણાથી તરત જ તાકત મળે છે 
 
*  મખાણાનું  સેવન કિડની અને દિલના આરોગ્ય માટે પણ લાભકારી છે. એનું  પાચન સરળ છે આથી એને સુપાચ્ય કહી શકાય  છે. 
 
* આયુર્વેદ અને યૂનાની ચિકિત્સામાં મખાનાના ઉપયોગ વીર્ય અને કામેચ્છા ( Sex) સંબંધિત ઉપચારમાં પણ કરી શકાય છે. 
 
* મખાનાના સેવનથી તનાવ ઓછો  થાય છે અને ઉંઘ સારી આવે છે. રાત્રે સૂતી વખતે  દૂધ સાથે મખાનાનું  સેવન અનિદ્રાની  સમસ્યાને દૂર કરે છે. 
 
* મખાનામાં એંટીઓક્સીડેંટ છે જે તમને લાંબા સમય  સુધી યુવાન બનાવી રાખવા માટે મહ્ત્વપૂર્ણ છે. આ એંટી એજિંગ ડાયેટ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

આગળનો લેખ