rashifal-2026

મધુર મકાઈના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે

Webdunia
શનિવાર, 23 જૂન 2018 (10:28 IST)
મકાઈ વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે.  .શિયાળામાં મકાઈના લોટના રોટલા બનાવાય છે.  પંજાબી વાનગી મકાઈની રોટલી અને સરસોનું શાક માત્ર ઉતર ભારતીયો વચ્ચે જ નહી , પણ પૂરા ભારતવાસિમાં લોકપ્રિય છે.  મોટા- મોટા હોટલોમાં આ  શિયાળાની સ્પેશ્લ ડિશ ગણાય છે. મકાઈના લોટમાં મૂળા કે મેથી નાખી રાંધેલી રોટલી માખણ અને દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે. મકાઈના લોટથી બ્રેડ,બિસ્કીટ અને ટોસ્ટ પણ બને છે. કાચી મકાઈને સુકાવી તેનો કકરો લોટ દળી તેને  દૂધમાં રાંધીને ખાવાથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રહે છે. 
ALSO READ: રામબાણ ઉપાય - જાંબુ ખાઈ લો અને તેના ઠળિયા સાચવીને મુકો કારણ કે....
વરસાદમાં શેકેલી મકાઈ સૌને ખૂબ જ ભાવે છે. લોકો મકાઈ સિવાય પાપકાર્ન ,શેકેલા મકાઈના દાણાના પણ ખૂબ શોકીન હોય છે. જે સામાન્ય માણસથી  માંડીને મોટી મોટી કંપનિયો વેચે છે.  મકાઈ બાફીને તેને આમલીના ચટણી સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. મકાઈનું  ગરમ-ગરમ સૂપ  દરેક મોસમમાં સ્વાસ્થ્ય માટે સારુ  છે અને સ્વીટ કાર્ન સૂપની તો વાતો જ અનોખી છે. 
મકાઈનું શરબત ,મુરબ્બો અનેક બનાવટી માખણ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. અને એના રેશે માટીના વાસણ , દવાઓ રંગરેજ કાગળની વસ્તુ અને કાપડ બનાવવામાં કામ આવે છે. પશુઓના ધાનના રૂપે પણ આ ઉપયોગમાં લેવાય  છે. હૃદયરોગ વિશેષજ્ઞ મકાઈનું તેલ અને ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. એક પ્રકારની દારૂ અને બીયર બનાવવામાં પણ એનો પ્રયોગ કરાય છે. 
 
-આ પેટના અલ્સર અને કબ્જિયાતથી મુક્તિ અપાવવામાં સહાયક છે. ALSO READ: સૂતા પહેલા ન ખાશો આ 4 વસ્તુઓ, નહિ તો શરૂ થઈ જશે બીમારીઓ...
 
-આ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. 
 
-નબળાઈમાં એ સારી ઉંર્જા આપે છે. 
 
-બાળકોના સૂકા રોગમાં પણ ફાયદાકારી છે. 
 
-આ મૂત્ર પ્રણાલી પર નિયંત્રણ રાખે છે. 
 
-દાંત મજબૂત રાખે છે. અને કાર્નફ્લેક્સના રૂપમાં ઉપયોગમાં લેવાતા હૃદયરોગમાં પણ લાભકારી છે.   
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

ગર્લ્સ હોસ્ટેલના ACમાં જોરદાર વિસ્ફોટ, રૂમમાંથી 6 છોકરીઓ બેભાન હાલતમાં મળી

સોનું અને ચાંદીનો રોકેટ વધારો! 7 દિવસમાં સોનાનો રેકોર્ડ ઉંચો ભાવ 16,480 નો થયો, ચાંદી 3.40 લાખને પાર.

વધુ જુઓ..

ધર્મ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments