Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેતજો- લીંબૂનો વધારે સેવન આરોગ્ય માટે નુકશાનકારી હોઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

Webdunia
મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (07:43 IST)
દાંતને પહોચાડી શક છે નુકશાન
લીંબૂમાં સિટ્રીક એસિડ હોય છે. વિશેષજ્ઞ કહે છે કે જો દાંતમાં તેનો વધારે સંપર્ક હોય તો દાંત સંવેદનશીલ થઈ જાય છે. વાર-વાર લાંબૂના રસના સંપર્કથી દાંતની ઉપરની સપાટીને નુકશાન પહોંચાડી શકે છે તેથી લીંબૂના રસને પાણીમાં મિક્સ કરી પીવાની સલાહ અપાય છે. 
 
વધી શકે છે એસિડીટીની સમસ્યા
જો તમને એસિડીટીની સમસ્યા છે તો લીંબૂનો સેવન કદાચ ન કરવું કારણ કે તેમાં એસિડ હોય છે. અને આ તમારી સમસ્યાને વધારી શકે છે. તે સિવાય લીંબૂ પાણીનો વધારે સેવન સીનામાં બળતરાની સમસ્યા પણ પેદા કરી શકે છે. 
 
અસ્થમામાં નુકશાનદાયક છે લીંબૂનો વધારે સેવન 
લીંબૂનો વધારે સેવન કરવાથી અસ્થમાની સમસ્યા વધી શકે છે. તે સિવાય જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો ડાક્ટરની સલાહ પર જ લીંબૂનો સેવન કરવું. ક્યાં આવુ તો ન હોય કે આ તમારી સમસ્યાઓને વધારી નાખે. 
 
અલ્સરની સમસ્યામાં નુકશાનદાયક 
લીંબૂ વધરે અમ્લીય હોય છે અને વધાર એ અમ્લીય વસ્તુઓના સેવનથી જ અલ્સરની સમસ્યા હોય છે તેથી વિશેષજ્ઞ કહે છે કે લીંબૂ પાણીનો વધારે સેવનથી પેપ્ટિક અલ્સરની સમસ્યા વધુ ગંભીર હોઈ શકે છે. એવા દર્દીઓને લીંબૂ પાણીના સેવનથી પહેલા ડાક્ટરથી સલા જરૂર લઈ લેવી જોઈએ. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments