Dharma Sangrah

Lemon for Uric Acid: વધી ગયો છે યુરિક એસિડ, કંટ્રોલ કરવા માટે આ રીતે પીવો નીંબૂ પાણી

Webdunia
મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (15:44 IST)
Lemon for Uric Acid: આપણે જે પણ ખાઈએ કે પીવે છે તેનાથી શરીરમાં યુરિક એસિડ બને છે. તેને શરીરથી કાઢવાનો કામ કિડની કરે છે. પણ ઘણી વાર જ્યારે શરીરમાં યુરિક એસિડ વધારે વધી જાય છે તો કિડની પણ તેને બહાર કાઢવામાં ફેલ થઈ જાય છે. તેથી નીંબૂ પાણી ખૂબ ફાયદાકારી હોઈ શકે છે. 
 
લીંબૂ પાણીથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા 
હેલ્થ એક્સપર્ટસના મુજબ લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે વધેલા યુરિક એસિડને ઓછા કરવામાં કારગર હોય છે. તેના માટે દરરોજ લીંબુ પાણીનો સેવન કરવો. તેનાથી ખૂબ આરામ મળશે. તેના માટે લીંબુ પાણીથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળશે. 
 
 
ખાલી પેટ કરવો લીંબુ પાણીનો સેવન 
યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે શરીરને હાઈટ્રેટ રહેવો ખૂબ જરૂર હોય છે. તેના માટે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નિચોવીને તેમાં ખાંડ અને સંચણ નાખી લીંબો પાણી બનાવો અને પી લેવો. તેનાથી યુરિક એસિડથી ખૂબ જલ્દી આરામ મળે છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Career in Diploma in Nursing Care Assistant- ડિપ્લોમા ઇન નર્સિંગ કેર આસિસ્ટન્ટમાં કારકિર્દી બનાવો

Budget 2026: વરિષ્ઠ નાગરિકો માટે શું ભેટ હશે? ટ્રેન ટિકિટ પર પણ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી પર કાળો જાદુ કરાવ્યો, અમે તે જાદુ તોડી નાખ્યો, પરમહંસ આચાર્યનો વિચિત્ર દાવો

બેંગલુરુમાં એક મહિલાને એક પાલતુ કૂતરાએ કરડ્યો માથા અને ચહેરા પર 50 ટાંકા લેવા પડ્યા Video

આ ફેરફારો 1 ફેબ્રુઆરીથી થશે! પાન મસાલા અને સિગારેટ એટલા મોંઘા થશે કે શું LPG સિલિન્ડરના ભાવ પણ વધશે?

વધુ જુઓ..

ધર્મ

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

શ્રી મહાલક્ષ્મી મંત્ર- શુક્રવારે દેવી લક્ષ્મીના આ શક્તિશાળી મંત્રોનો 108 વાર જાપ કરો

શ્રી લક્ષ્મી યંત્ર

શ્રી લક્ષ્મી માનો થાળ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

આગળનો લેખ
Show comments