Festival Posters

Lemon for Uric Acid: વધી ગયો છે યુરિક એસિડ, કંટ્રોલ કરવા માટે આ રીતે પીવો નીંબૂ પાણી

Webdunia
મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (15:44 IST)
Lemon for Uric Acid: આપણે જે પણ ખાઈએ કે પીવે છે તેનાથી શરીરમાં યુરિક એસિડ બને છે. તેને શરીરથી કાઢવાનો કામ કિડની કરે છે. પણ ઘણી વાર જ્યારે શરીરમાં યુરિક એસિડ વધારે વધી જાય છે તો કિડની પણ તેને બહાર કાઢવામાં ફેલ થઈ જાય છે. તેથી નીંબૂ પાણી ખૂબ ફાયદાકારી હોઈ શકે છે. 
 
લીંબૂ પાણીથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા 
હેલ્થ એક્સપર્ટસના મુજબ લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે વધેલા યુરિક એસિડને ઓછા કરવામાં કારગર હોય છે. તેના માટે દરરોજ લીંબુ પાણીનો સેવન કરવો. તેનાથી ખૂબ આરામ મળશે. તેના માટે લીંબુ પાણીથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળશે. 
 
 
ખાલી પેટ કરવો લીંબુ પાણીનો સેવન 
યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે શરીરને હાઈટ્રેટ રહેવો ખૂબ જરૂર હોય છે. તેના માટે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નિચોવીને તેમાં ખાંડ અને સંચણ નાખી લીંબો પાણી બનાવો અને પી લેવો. તેનાથી યુરિક એસિડથી ખૂબ જલ્દી આરામ મળે છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments