rashifal-2026

જાણો કેમ સમાગમ પછી પુરૂષો સૂઈ જાય છે

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (17:34 IST)
લગ્નજીવનને આગળ વધારવા માટે શારીરિક સંબંધ બનાવવા ખૂબ જરૂરી છે. મોટાભાગે ઈંટીમેટ થવાના થોડી જ મિનિટ પછી પુરૂષોને ઉંઘ આવી જાય છે. સ્ત્રીઓ પુરૂષોના આ રીતે તરત સૂઈ જવાને કમજોરી સમજે છે.  ઉલ્લેખનીય છે કે સંબંધ બનાવ્યા પછી પ્રરૂષોના શરીરમાં ઓક્સિટોસિન હાર્મોનનો સ્ત્રાવ વધી જાય છે જે આરામનો અનુભવ કરાવે ક હ્હે અને આ કારણે પુરૂષો સૂઈ જાય છે. 
 
1. હાર્મોન - પુરૂષોમાં થનારા ફેરફારને કારણે મોટાભાગના પુરૂષ સંબંધ બનાવ્યા પછી સૂઈ જાય છે. પુરૂષોમાં થનારા ઓક્સિટોસિન હાર્મોન અને પ્રોલેક્ટિનના સ્ત્રાવને  તેમને ઊંઘ આવી જાય છે.. 
 
2. તનાવ - શારીરિક સંબંધ બનાવ્યા પછી તરત પુરૂષોને ઉઘ આવતા તેમની તનાવ અને માનસિક સ્થિતિમાં ફેરફાર થાય છે. 
 
3. થાક - મોટાભાગના કપલ્સ રાત્રે સંબંધ બનાવે છે. આવામાં દિવસભરનો થાક અને તનાવને કારણે પુરૂષોને ઊંઘ આવી જાય છે. 
 
4. કેલોરી - સમાગમ વખતે મહિલાઓ કરતા પુરૂષોની કેલોરી વધુ ખર્ચ થાય છે.. આ કારણે સંબંધ બનાવ્યા પછી પુરૂષ સૂઈ જાય છે. 
 
5. કૉન્શિયસ માઈંડ - ઈંટિમેટ થયા પછી પુરૂષોનુ કૉન્શિયસ માઈંડ બંધ થઈ જાય છે. આવામાં સંબંધ બનાવ્યા પછી ન ઈચ્છવા છતા ઉંઘ આવી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરુવનંતપુરમની જીત થી બીજેપી કેમ ઉત્સાહિત છે .. જાણો ઈનસાઈડ સ્ટોરી

OMG... ફુટબોલર Lionel Messi સાથે ફોટો પડાવવો છે તો આપવા પડશે 10 લાખ, GST અલગથી, ફેંસ બોલ્યા કિડની વેચી દઉ !

Mumbai Ahmedabad Bullet Train - ભરૂચમાં સફળતાપૂર્વક મુકવામાં આવ્યો 230 મીટર લાંબો બાહુબલી સ્ટીલ બ્રિજ

મેસીના પોગ્રામનો મેન ઓર્ગેનાઈઝર અરેસ્ટ, દર્શકોને પરત અપાવશે ટિકિટના પૈસા

ભારત ઉપરના ટેરિફ હઠાવવા અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ

વધુ જુઓ..

ધર્મ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments