rashifal-2026

રૂદ્રાક્ષ પહેરવાના આ નિયમ જાણવા જરૂરી છે નહી તો થશે ભારે નુકશાન

Webdunia
બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (09:03 IST)
રૂદ્રાક્ષમાં ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. તેનો મહિમા અને ચમત્કાર તેની શક્તિના વખાણ કરે છે.  પુરાણો મુજબ રૂદ્રાક્ષ શિવના આંસુઓથી બને છે. 
 
આ હિસાબથી પણ તેનુ મહત્વ વધુ વધી જાય છે. મોટાભાગે લોકો તેને ધારણ પણ કરે છે પણ તેને ધારણ કરવાના કેટલાક નિયમ છે.  જેને જો યોગ્ય રીતે કરવામાં આવે તો તેનો ખૂબ લાભ પહોંચે છે. 
 
રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે એ અવશ્ય ધ્યાન રાખો કે તે કાંટાથી યુક્ત કે કીડા લાગેલુ ન હોય. આવા રૂદ્રાક્ષ ક્યારેય પણ ધારણ ન કરો. 
 
જો તણાવથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તેના 100 દાણાની માળાને જાપના રૂપમાં પ્રયોગ કરવો જોઈએ. જો મનોકામના પૂરી કરવા માટે તેનો ઉપયોગ કરવા માંગો છો તો 140 દાણાની માળાનો જાપ કરો.  જ્યારે કે ધન પ્રાપ્તિ માટે તેની 62 માળાનો પ્રયોગ કરો. 
 
ધ્યાન રાખો કે જે પણ માળાથી તમે જાપ કરી રહ્યા છો તે ક્યારેય ધારણ ન કરો.  
 
રૂદ્રાક્ષને હંમેશા શુભ મુહૂર્તમાં જ ધારણ કરવી જોઈએ. હિન્દુ શાસ્ત્રો મુજબ પૂર્ણિમા અને મકર સંક્રાંતિના દિવસે રૂદ્રાક્ષ ધારણ કરવાથી સમસ્ત પાપોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
રૂદ્રાક્ષ ધારણ કરનારા વ્યક્તિએ માંસ-મદિરા, લસણ, ડુંગળી વગેરેનુ સેવન ન કરવુ જોઈએ. 
 
આવુ કરવાથી રૂદ્રાક્ષનો પ્રભાવ ઉલ્ટો થવા માંડે છે અને ભારે નુકશાન પણ થઈ શકે છે.  અહી સુહી કે આવુ કરનારો વ્યક્તિ ખુદને પાપનો ભાગી બનાવી લે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

India Squad Announcement: ટી-20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી શુભમન ગિલ કેમ થયો બહાર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ફોન પર વાત કરતા હોટલના ખોટા રૂમમાં ઘુસી ગઈ નર્સ, પછી આખી રાત તેની સાથે જે થયું તે સાભળીને કંપી જશો

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓ પર ખિતાબ બચાવવાની જવાબદારી

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments