rashifal-2026

શુ કૂકરમાં બનેલી દાળ આરોગ્ય માટે ખતરનાક છે થઈ જાય છે આ રોગ

Webdunia
મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (11:57 IST)
પ્રેશર કૂકરમાં દાળ રાંધવાથી યુરિક એસિડ વધે છે
 
જે ફૂડ આઈટમમાં પ્યુરિન કંટેટ હોય છે તેણે ખાવાથી યુરિક એસિડ વધે છે. જેમ કે શી ફૂડસ, રેટ મીટ પણ દાળમાં આટ્લુ પ્યુરિન નથી કે તેને ખાવાથી યુરિક એસિડ વધી જશે. 
 
દાળની ઉપર ફીણ આવવી જરૂરી છે 
 
તમારી જાણકારી માટે જણાવીએ કે દાળની ઉપર જે ફીણ બને છે તે સેપોનિન પ્રોટીન અને સ્ટાર્ચને કારણે થાય છે. આ સેપોનિન કઠોળમાં મર્યાદિત માત્રામાં જોવા મળે છે. આ આપણા શરીર માટે જોખમી નથી. કારણ કે તે આપણા માટે એન્ટીઓક્સીડેન્ટ જેવું કામ કરે છે. જો તમે પ્રેશર કૂકરમાં દાળ રાંધતા હોવ તો આ ફીણ કાઢવાની જરૂર નથી.
 
વધેલા યુરિક એસિડને કરવુ છે કંટ્રોલ તો કરો આ કામ 
 
શરીરમાં યુરિક એસિડ વધેલુ છે તો તમે શરૂઆત પાણીથી કરો. ક્યારે પણ અવસર મળે ખૂબ પાણી પીવું. 
 
ભોજનને કંટ્રોલ કરવું. ખાતા સમયે આ વાતની કાળજી રાખવી કે તમે કેટલુ અને શું ખાઈ રહ્યા છો જેથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે. 
 
કેટલીક દાળોમાં પ્યુરીનની માત્રા ઓછી હોય છે. દાળ ખાતી વખતે લીલા કે ભૂરા રંગની દાળ પસંદ કરો, તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવતીઓ ચાર જગ્યા મોઢું કાળું કરી ચુકી... મહિલાઓ વિરુદ્ધ ટીપ્પણી મામલે અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કેસ

Aniruddhacharya- કથાકાર અનિરુદ્ધાચાર્ય કોણ છે? મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અનિરુદ્ધાચાર્ય સામે કેસ દાખલ

TTE ટિકિટ ચેક કરી રહ્યા હતા, અચાનક પડી ગયા અને હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ

નખત્રાણામાં મિત્રની કરપીણ હત્યા- પરિણીતા સાથે આડા સબંધે મિત્રએ પોતાની મિત્રની કરપીણ હત્યા

ખતરનાક VIDEO - ફૂલ સ્પીડમાં પ્લેન સીધું કાર પર થયું લેન્ડ, હાઈવે પર રૂવાંટા ઉભા કરી દેનારી દુર્ઘટના

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments