Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fatigue: Office માં કામ કરતા સમયે જલ્દી થવા લાગે છે થાક, બૉડીમાં આ રીતે પરત લાવો Energy

Webdunia
શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (14:07 IST)
How To Remove Fatigue: અમારામાંથી કેટલાક લોકો એવા છે ઑફિસમાં કામ કરતા સમયે જલ્દી થાકી જાય છે પછી સુસ્તી અને શરીરમાં દુખાવાનો સામનો કરવો પડે છે. તેથી નાર્મલ રીતે કામ કરવું મુશ્કેલ થઈ જાય છે. હમેશા આ કારણેથી લો ફીલ થાય છે. આ સ્થિતિને ક્યારે પણ હળવામાં ન લેવું. નહી તો તમે ગંભીર રોગોમાં પડી શકો છો. સારુ હશે કે તમે એવા કામ કરો જેનાથી બોડીમાં એનર્જા લેવલ વધી જાય. આવો જાણીએ આ સ્થિતિથી બચવા માટે તમે શું-શું ઉપાય કરી શકો છો. 
 
થાક દૂર કરવા માટે સવારે કરો આ 2 કામ 
જો તમે ઈચ્છો છો કે દિવસભર થાક કે સુસ્તીથી ન પસાર થવુ પડે તો તમે તેના ઉપાય સવારથી જ કરવા પડશે. તમને ઉંઘથી જાગીને નવી લાઈફ્સ્ટાઈકને અજમાવવુ પડશે. આવો જાણીએ 
 
1. માર્નિંગ વૉક 
સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા વૉશરૂમ જઈને ફ્રેશ થયા પછી તરત જ માર્નિક વૉક માટે નિકળી જાઓ. 30 મિનિટથી લઈને એક કલાક સુધી તમે આંટા મારશો તો તેનાથી શરીર થોડું એનર્જેટિક ફીલ કરશે. 
 
માર્નિગ વૉક કરવાના ફાયદા
 
 
જો તમે સવારે 15 મિનિટ પણ મોર્નિંગ વોક કરો છો, તો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે કારણ કે એસ્ટ્રોજન અને ડોપામાઇન જેવા સુખી હોર્મોન્સનું સ્તર
 
આ વધશે અને કોર્ટિસોલ હોર્મોન્સનું સ્તર ઘટશે જે તમને ટેન્શન આપે છે. આ સાથે, તમે તણાવથી બચી જશો જે દિવસના થાકનું એક મોટું કારણ હોઈ શકે છે.
 
સવારે ઉઠવાથી તમારી માંસપેશીઓ અને હાડકા મજબૂત બને છે, જેના કારણે થાક અને શરીરના દુખાવાની સમસ્યા ઓછી થવા લાગે છે.
 
 મોર્નિંગ વોકનો સીધો સંબંધ સારી ઊંઘ સાથે છે. જો તમે રાત્રે શાંતિથી સૂઈ જાઓ છો, તો દિવસ દરમિયાન થાક નહિવત લાગશે.
 
2. સીડી ચડવું
 (Climbing Stairs)
આજકાલ, મોટા અને નાના શહેરોની તમામ બહુમાળી ઇમારતોમાં લિફ્ટનો ઉપયોગ ખૂબ જ વધારે છે, તે અનુકૂળ છે, પરંતુ તે વ્યક્તિને ખૂબ આળસુ બનાવે છે.
 
પરંતુ તમે સવારે ઉઠો અને ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ માટે સીડીઓ ચઢો. આમ કરવાથી તમારા શરીરનું રક્ત પરિભ્રમણ વધશે. પાણી પીધા વગર ન કરો આ કામ
 
.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

Kharmas 2024- કમુરતામા માંગલિક કાર્ય પર લાગશે બ્રેક, 2025 સુધી જોવી પડશે રાહ

આગળનો લેખ
Show comments