Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 નિયમના પાલન કરીને ખાશો તો ક્યારે પણ નહી થશો જાડા

Webdunia
મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (11:34 IST)
તમે કેટલા પણ વ્યસ્ત રહો, પણ ભોજન કરતા સમયે હમેશા સમય કાઢવું. કારણ કે જોવાયું છે કે દિવસભરની બધી મેહનત માત્ર બે ટાઈમનો સારું ભોજન માટે જ કરાય છે તેથી વ્યસ્તતતાના કારણે ભોજનમાં જલ્દી કરવાની ભૂલ કયારે ન કરવી. જો તમે ભોજન કરતા સમયે આ 5 નિયમનો પાલન કરી લીધું, તો ક્યારે પણ તમારું વજન ન વધશે અને ન તો તમે કયારે જાડાપણુંના શિકાર થશો 
1. ભોજન કરવાથી અડધા કલાક પહેલા 1 ગિલાસ પાણી કે સૂપ જરૂર પીવું. 
 
2. ભોજન દરમિયાન થોડા-થોડા પાણી પીતા રહો. તેનાથી તમે જરૂરતથી વધારે નહી ખાઈ શકશો અને પેટ ભરેલું લાગશે. 
 
3. ભોજનને સારી રીતે ચાવી ચાવીને ખાવું અને એક સમયમાં એક જ વસ્તુ ખાવાની કોશિશ કરવી. 
 
4. ભોજનમાં ફાઈબર યુક્ત વસ્તુઓ જરૂર શામેલ કરવી 
 
5. ડિબ્બાબંદ, ફ્રોજન અને પેકેટ પદાર્થને ભોજનમાં લેવાથી બચવું. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments