Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hot water Benefits- વજન ઘટાડવુ છે કે બીપી નોર્મલ રાખવુ છે તો રોજ સવારે પીવો ગરમ પાણી

hot water
Webdunia
શુક્રવાર, 8 ડિસેમ્બર 2023 (09:03 IST)
શરીર માટે પાણી કેટલુ મહત્વનુ છે તેના વિશે તો બધા જાણે છે પણ શુ તમે જાણો છો કે જો રોજ સવારે ખાલી પેટ તમે ગરમ પાણી પીવો તો હેલ્થના અનેક ફાયદા થાય છે.
પાચન રહેશે તંદુરસ્ત - ગરમ પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે. એવો ખોરાક જેને પેટ સહેલાઈથી પચાવી નથી શકતો તેને બ્ર્ક કરવા અને પચાવવામાં ગરમ પાણી ખૂબ મદદ કરે છે.
તેનાથી પેટ સ્વચ્છ રહે છે અને પાચન સંબંધી કોઈ અન્ય સમસ્યા થતી નથી.
 
વેટ લૉસ - પાચન સારુ રહે તો વેટ લોસ પણ સહેલાઈથી થાય છે. સાથે જ ગરમ પાણી ફેટ લૉસમાં પણ મદદ કરે છે.
 
પેટનો દુ:ખાવો અને મરોડમાં રાહત - પેટનો દુખાવો થાય કે મરોડ થઈ હોય પણ ગરમ પાણી પીવાથી રાહત મળે છે.
જો કે તેનુ ધ્યાન રાખવુ જોઈએ કે પાણી ધીરે ધીરે પીવો. એકદમ ગરમ પાણી પીવુ નુકશાન કરી શકે છે. રોજ સવારે ગરમ પાણી પીશો તો અનેક પરેશાનીઓથી દૂર રહેશો.
 
બ્લડ સર્કુલેશન સુધારે છે - સવારે ગરમ પાણી પીવાથી બ્લડ ફ્લો અને સર્કુલેશનને સુધારવામાં પણ મદદ મળે છે. આ બીપીને નોર્મલ રાખવામાં પણ મદદ કરે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments