rashifal-2026

ચક્કર આવવાની સમસ્યા હોય તો અપનાવો આ 5 ઘરેલુ ઉપાય

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (06:47 IST)
home remedies for vertigo and dizziness
ચક્કર આવવું  , માથું ફરવાના ઘણા કારણ થઈ શકે છે. બ્રેનમાં ઑક્સીજન અને બ્લ્ડની કમીના કારણે ચક્કર આવી શકે છે. આયુર્વેદિક ડાક્ટર કહે છે કે કામમાં ઈંફેક્શન ,માઈગ્રેન  , આંખોના રોગ , માથામાં ચોટ ,એનીમિયા , લો કે હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગ પણ ચક્કર આવવાના કારણ થઈ શકે છે. અહીં જણાવી  રહ્યા છે ચક્કર આવવાના ફાયદા કરતા 10 ઘરેલૂ ઉપાય 
* ઈલાયચી
ઈલાયચી ના 4-5 દાણાને ચાવવાથી ચક્કર આવવાના અને ઉલ્ટી ની પ્રોબ્લેમ દૂર થાય છે. 
 
* કોથમીર અને આમળાના રસ 
અડધા કપ કોથમીરના રસમાં 2 ચમચી આમળાના રસ મિક્સ કરી પીવથી વર્ટિગોમાં ફાયદા થાય છે. 
 
* લીંબૂના રસ 
એક ગ્લાસ હૂંફાણા પાણીમાં અડધા લીંબૂ નીચોવીને  વર્ટિગોની પ્રોબ્લેમમાં ફાયદા થાય છે. 
 
* ઠંડુ પાણી 
ચક્કર આવતા કે માથા ઘૂમતા પર 2-3 ગ્લાસ ઠંડા પાણી પીવાથી વધારે ફાયદા થાય છે. 
 
* આદું 
ચક્કર આવતા આદું ની ચા કે આધું ચૂસવાથી ફાયદા થાય છે. ઉલ્ટીથી રાહતમાં પણ ફાયદાકારી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બિહાર સરહદ પરથી છોકરીઓ ગાયબ! વિદેશમાં ઘૃણાસ્પદ મજૂરી કરાવવા માટે મજબૂર

બુલેટપ્રુફ ગાડી પણ નહી બચાવી શકે.. શહજાદ ભટ્ટીનો નવો વીડિયો, લોરેંસ અણમોલને આપ્યો ખુલ્લો પડકાર

વાવાઝોડું દિત્વાહ કેટલું ખતરનાક છે? તમિલનાડુમાં 3 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં 40 વર્ષ જૂનો પુલ અચાનક તૂટી પડ્યો, લોકો અને બાઇક તેની નીચે દબાયા, અને વહીવટીતંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું.

Tamilnadu Bus Accident- તમિલનાડુમાં બે બસો સામસામે અથડાઈ, ઓછામાં ઓછા 11 મુસાફરોના મોત; અનેક ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

Maa Baglamukhi Chalisa- બગલામુખી ચાલીસા

Mokshda Ekadashi Vrat Katha - પિતૃઓને મોક્ષ આપતી અગિયારસ

Mata Baglamukhi- બગલામુખી માતાની પૂજા કરવાની રીત અને મંત્ર

Happy Gita Jayanti Gujarati Quotes - ગીતા જયંતિની શુભેચ્છા

આગળનો લેખ
Show comments