Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયાબીટીસના ઉપચારમાં મદદ કરશે આ ઘરેલુ ઉપાય

ડાયાબીટીસ
Webdunia
શનિવાર, 8 જુલાઈ 2023 (20:59 IST)
ડાયાબિટીઝના ઉપચાર માટે દવાની સાથે સાથે જીવનશૈલીમાં ફેરફારની પણ જરૂર છે. આવામાં આયુર્વેદના મુજબ આ ઘરેલુ ઉપાયોની મદદથી ડાયાબિટીઝ નિયંત્રિત રાખવામાં ફાયદો મળશે. જાણો ઘરેલુ ઉપાય 
 
તજ પાવડર ડાયાબીટીસ ટાઈપ 2ને નિયંત્રિત કરવામાં મદદગાર બની શકે છે. પણ તેનો મતલબ એ નથી કે તમે તેનુ વધુ સેવન કરો. કારણ કે વધુ સેવન શરીરના ટોક્સિન વધારી શકે છે.  એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી તજ પાવડર મિક્સ કરી તેનુ સેવન થોડા દિવસ સુધી કરો. પછી શુગર ટેસ્ટ કરો. 
 
આમળામાં વિટામિન સી અને એંટીઓક્સીડેંટ્સ સારી માત્રામાં છે જે ડાયાબીટીસમાં લાભકારી છે. આમળા કે તેના જ્યુસનુ સેવન નિયમિત રીતે કરો. 
 
મેથી દાણાનુ સેવન પણ ડાયાબીટીસના લોકો માટે ફાયદાકારક છે. આ વધુપડતો કાર્બોહાઈડ્રેટને શોષવામાં મદદરૂપ છે. રોજ એક ચમચી મેથીદાણાનો પાવડર દૂધમાં મિક્સ કરી નિયમિત રૂપે તેનુ સેવન કરો. 
 
ઘણા ઓછા લોકો જાણે છે કે કેરીના પાન ઈન્સુલિનને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. સૂતી સમયે એક વાડકી પાણીમાં પાન પલાળી લો અને સવારે ઉઠીને એ પાણીનુ સેવન કરો. 
 
જામુનમાં એંલાજિક એસિડ અને એંથિસિયાનિન નામનુ તત્વ છે જે ડાયાબીટીઝને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. 
 
કઢી લીમડો શરીરમાં વધુ સ્ટાર્ચને ઓછુ કરવામાં મદદ કરે છે. તેથી તેનુ સેવન ડાયાબીટીસમાં ફાયદાકારી છે. 
 
જામફળમાં વિટામીન સી અને ફાઈબર વધુ પ્રમાણમાં છે જે ડાયાબીટીસ નિયંત્રિત કરવામાં મદદરૂપ હોઈ શકે છે. 
 
કારેલાનુ સેવન રક્તમાં ગ્લુકોઝનુ સ્તર ઓછુ કરે છે. જેનાથી ડાયાબીટીસ નિયંત્રણ કરવુ સરળ થઈ જાય છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

આગળનો લેખ
Show comments