Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાઈ બીપી અને માઈગ્રેનમાં લાભકારી છે મેંહદી

Webdunia
રવિવાર, 31 ડિસેમ્બર 2017 (13:39 IST)
કોઈ લગ્ન કે તહેવારમાં સ્ત્રીઓને મહેંદી લગાવવાની રસમ જરૂર અદા કરે છે. મેહંદી જ્યા હાથની સુંદરતા વધારે દે છે. બીજી બાજુ તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. જી હા મેહંદી લગાવવાથી અનેક બીમારીઓ છુમંતર થઈ જાય છે. આવો જાણીએ કેવી રીતે... 
માઈગ્રેનની સમસ્યા આજકાલ સામાન્ય થતી જઈ રહી છે. દરેક કોઈ માથાના દુખાવા જેવી સમસ્યાથી પરેશાન છે. જો તમે પણ માઈગ્રેનના દુખાવાનો સામનો કરી રહ્યા છો તો રાત્રે સૂતા પહેલા 200 ગ્રામ પાણીમાં સો ગ્રામ મહેંદીના પાનને કાપીને પલાળી લો.. પછી સવારે ઉઠતા જ આ પાણીને ગાળીને પીવો. 
 
 ચામડીનો રોગ - મહેંદી ચામડીના રોગ માટે પણ લાભકારી છે. જો તમને પણ કોઈ ચામડીનો રોગ છે તો મહેંદીના ઝાડની છાલને વાટીને કાઢ બનાવી લો. પછી તેનુ સેવન લગભગ 1 મહિના સુધી કરો. આ  પ્રકિયાનો ઉપયોગ કરતા સમયે સાબુથી પરેજ રાખો. 
 
કિડનીનો રોગ -  બદલતા લાઈફસ્ટાઈલમાં કોઈને કોઈ વ્યક્તિને કિડની સાથે જોડાયેલ પ્રોબ્લેમ ઘેરાય રહેલા છે. જો તમે પણ કિડનીના રોગથી પરેશાન છો તો અડધો લીટર પાણીમાં પચાસ ગ્રામ મહેંદીના પાન વાટીને નાખી દો.  પછી આ પાણીને ઉકાળી લો અને ગાળીને પીવો. 
 
હાઈ બીપી - લોહીની ઊંચુ દબાણ મતલબ હાઈ બીપી. આ સમસ્યા નાના અને મોટા બંનેને પરેશન કરે છે.  આ સમસ્યામાં મહેંદી એક વરદાન છે.  મહેંદીના પાનને વાટીને પોતાના પગને તળિયા અને હાથ પર લગાવો. તેનાથી ઘણો આરામ મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

આગળનો લેખ
Show comments