Webdunia - Bharat's app for daily news and videos

Install App

High Blood Sugar Control : સરગવાના પાનથી ડાયાબિટીસ કરો કંટ્રોલ, જાણો કેવી રીતે કરશો સેવન

diabitic
Webdunia
મંગળવાર, 28 જૂન 2022 (16:45 IST)
High Blood Sugar Control: આજના સમયમાં કદાચ જ કોઈ ઘર એવુ હશે જ્યા બીમારીએ પોતાનો કબજો ન કર્યો હોય. નાની હોય કે મોટી બીમારી દરેક ઘરમાં જોવા મળી જાય છે. આવામાં હવે ડાયાબિટીજ પણ ખૂબ જ સામાન્ય બીમારી થતી જઈ રહી છે. જો કે તેને હળવામાં બિલકુલ ન લેશો. આજના સમયમાં દરેક બીજો વ્યક્તિ આ બીમારીનો સામનો કરી રહ્યો છે. તેનુ સૌથી મોટુ કારણ આપણી બગડતી લાઈફ સ્ટાઈલ છે.  ન તો ઠીક રીતે ખાવુ, ના તો યોગ્ય ભોજનનુ સેવન કરવુ અ અબધી વસ્તુઓ આપણને બીમારી તરફ લઈ જાય છે. 
 
એવું કહેવાય છે કે ડાયાબિટીસ કંટ્રોલ કરવા જેટલા ઘરેલું ઉપચાર કરવામાં આવે તેટલુ સારું છે. આજે અમે તમને જણાવીશું કે સરગવાના પાનથી ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે? તેના ફાયદા શું છે અને તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ.
 
સરગવાના પાન આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. લાંબા સમયથી તેનો ઉપયોગ દવાઓમાં પણ થઈ રહ્યો છે. સરગવાના પાનમાં 40 થી વધુ એન્ટીઑકિસડન્ટો મળી આવે છે. તેનું સેવન કરવાથી એસ્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક મળે છે. ડ્રમસ્ટિકના પાંદડામાં પણ પોટેશિયમ વધુ માત્રામાં જોવા મળે છે.
 
 સરગવાના પાન  ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. સરગવાના પાનને વાટીને હાથ વડે સારી રીતે નીચોડી લો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આનાથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો થશે.
 
સરગવાના પાનનું સેવન કેવી રીતે કરવું
 
સરગવાના પાન  મોટે ભાગે સૂકવવામાં આવે છે અને ઉપયોગમાં લેવાય છે. એવું માનવામાં આવે છે કે તેને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવીને ઉપયોગ કરવાથી અનેક રોગોમાં ફાયદો થાય છે. સવારે ખાલી પેટે એક ગ્લાસમાં સરગવાના પાનનો પાઉડર ભેળવીને પીવાથી પણ હૃદય સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

આગળનો લેખ
Show comments