Festival Posters

Heart Attack: પોતાને આ વચન આપો નહી રહેશે તમને હાર્ટ અટૈકનો ખતરો

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2022 (15:28 IST)
Tips to Avoid Heart Attack: આજકાલ વધારેપણુ લોકોને હાર્ટ અટૈકનો શિકાર થઈ રહ્યા છે. તેમજ હાર્ટ અટૈકથી થતા મોતનો આંકડો દરરોજ વધી જ રહ્યા છે. તેથી તમને કેટલીક ખાસ કાળજી રાખવી પડશે. તેથી આજે અમે તમને અહાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશ જેના વિશે તમને ખબર હોવી જોઈએ. તેથી અમે તમને હાર્ટ અટૈકથી બચવા માટે પોતાનાથી કેટલાક વચન જોઈએ. ચાલો જાણીએ કયાં છે તે વચન જે તમને હાર્ટ અટૈકથી બચાવી શકે? 
 
ચાલો જાણીએ 
હાટ અટૈકથી બચવા માટે પોતાનાથી કરો આ વચન 
સારી ઉંઘનો વચન 
હાર્ટ અટૈકથી બચવા માટે તમને તમારાથી સારી ઉંઘનો વચન કરવો જોઈએ. આવુ આ માટે કારણ કે તમે સારી ઉંઘ નહી લેશો તો તમને  હાર્ટ અટૈકનો ખતરો બન્યો રહે છે. તેથી એક પુખ્ત વ્યક્તિ માટે 9 કલાકની ઉંઘ ખૂબ જરૂરી છે. તેથી જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા છે તો તમને ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ. 
 
એકટિવ લાઈફસ્ટાઈલ 
જો તમે હેલ્દી લાઈફસ્ટાઈલ અજમાવો છો તો તમને હાર્ટ અટૈકનો ખતરો ઓછુ રહે છે. તેથી લાંબા સમય સુધી એક જગ્યા બેસવાથી બચવો. તેમજ જો તમારી સિટિંગ જૉબ છે તો તમને સીઢીઓનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ ધ્યાન રાખવો કે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસવાથી બચવો જોઈએ. 
 
તંબાકૂના સેવનથી બચવો 
ધુમ્રપાનને કોઈ પણ રૂપમાં ઉપયોગ કરવાથી તમને હાર્ટથી સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. તેમજ તંબાકૂનો સેવન કરવાથી શરીરમાં ઑક્સીજનની કમી થવા લાગે છે અને રક્તચાપ વધવા લાગે છે. તેથી હાર્ટ અટૈકનો ખતરો બન્યો રહે છે. તેથી જો તમે સિગરેટ કે તંબાકૂનો સેવન કરો છ તો અમને તેનો સેવન કરવાથી બચવો જોઈએ અને તમને તમારાથી બચવ કરવા જોઈએ કે તમે તંબાકૂ કે સિગરેટનો સેવન નહી કરશો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

11, 12, પછી 1:20... મધ્યરાત્રિ વીતી ગઈ, છતાં મહિલા સાંસદો ગૃહમાં જ રહી, દરેકને સ્પીકર દ્વારા બોલવાની તક આપવામાં આવી.

પંજાબમાં ખેડૂતોનો રેલ રોકો વિરોધ આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે, જેના કારણે અનેક ટ્રેનોની અવરજવર પર અસર પડશે. વિરોધ પાછળનું કારણ શું છે?

"જો ઈરાન 440 કિલો યુરેનિયમ સોંપે તો..." ટ્રમ્પે ચોંકાવનારો દાવો કરતા કહ્યું, "હું જાતે ઇસ્લામાબાદ જઈશ."

શું એપ્રિલમાં ફરી ફેબ્રુઆરી જેટલી ઠંડી પડશે? દિલ્હી-એનસીઆરમાં તોફાની પવનો સાથે વરસાદ પડશે અને આજે આ 13 રાજ્યોમાં વરસાદની આગાહી છે

હાર પછી નિશબ્દ થયા કપ્તાન હાર્દિક પંડ્યા, બોલ્યા - મારી પાસે હાલ બોલવા માટે કશું નથી

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments