Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips : ઓછી કેલોરીવાળી શિમલા મરચા ઘટાડે છે વજન.. તેના 6 ફાયદા પણ જાણો

શિમલા મરચા
Webdunia
મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (00:42 IST)
-  જો તમે તમારા વજનને લઈને ચિંતામાં છો તો શિમલા મરચા તમારે માટે ખૂબ જ લાભકારી છે. તેમા ઘણી ઓછી માત્રામાં કૈલોરી હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેને ખાવાથી મેટાબોલિજ્મ ઝડપી થાય છે. 
 
- તાજા લીલા શિમલા મરચામાં વિટામિન એ, વિટામિન-સી, વિટામિન-કે અને ફાઈબર વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે. 
 
- જો તમારા ઘૂંટણે અને સાંધામાં સમસ્યા છે તો શિમલા મરચાનુ સેવન કરો. તેનુ નિયમિત રૂપે સેવન કરવાથી ગઠિયાની સમસ્યામાં પણ લાભ થય છે. 
 
- શિમલા મરચામાં એંટીઓક્સીડેટ્સ, સોજાને ઓછા કરનારા તત્વ અને સલ્ફર વગેરે ભરપૂર માત્રામાં હોય છે. જેને કારણે તે કેંસર જેવી બીમારીની રોકથામમાં પણ પ્રભાવી છે. 
 
- જો આયરનની કમી છે તો શિમલા મરચાનુ નિયમિત સેવન ખૂબ જ લાભકારી છે. તેમા રહેલ વિટામીન-સી આયરનને શોષવામાં મદદરૂપ છે. 
 
- ડાયાબિટીઝ કંટ્રોલ કરવા માંગો છો તો પણ શિમલા મરચુ ખાવ. આ બ્લડ શુગરના સ્તરને કાયમ રાખે છે અને ડાયાબિટીસથી શરીરની રક્ષા કરે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

રાંદલ માતાજી ની આરતી

Eid Mubarak Wishes 2025: મીઠી ઈદ આવી છે .. ખુશીઓની સૌગાત લાવી છે.. તમારા મિત્રો અને સંગાઓને મોકલે ઈદ મુબારક મેસેજ

આગળનો લેખ
Show comments