Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વસ્થ આરોગ્ય જોઈએ તો હવન જરૂર કરવું

Webdunia
મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (00:11 IST)
શોધ સંસ્થાઓના તાજા શોધ પરિણામ જણાવે છે કે હવન વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાની સાથે જ સારા આરોગ્ય માટે જરૂરી છે. 
હવનના ધુમાડાથી પ્રાણ સંજીવની શક્તિનો સંચાર હોય છે. 
હવનના માધ્યમથી રોગોથી છુટકારા મળવાની વાત પણ ઋગવેદમાં પણ છે. 
હવન માટે પવિત્રતાની જરૂર હોય છે જેથી આરોગ્યની સાથે તેની આધ્યતમિકતા શુદ્ધતા બની રહે. 
હવન કરવાથી પહેલા સફાઈની કાળજી રાખવી
 
હવન માટે આંબાની લાકડી, વેળ, લીમડા, પલાશનો છોડ, કલીગંજ, દેવદારની મૂળ, ગૂલરની છાલટા, પીપળના છાલ અને તના, બેર આંબાના પાન અને તના ચંદનની લાકડી, તલ જાંબુની કોમલ પાન, અશ્વગંધાના મૂળ, કપૂર, લવિંગ, ચોખા, બ્રાહ્મી, બહેડાનો ફળ, અને ઘી જવ, તલ, ગૂગલ, લોભાન, ઈલાયચી, બીજી વનસ્પતિનો ભૂકો ઉપયોગ થાય છે. 
 
હવન માટે છાણા ઘીમાં ડુબાડીને નખાય છે. 
હવનથી દરેક પ્રકારના 94 ટકા જીવાણુઓનો નાશ હોય છે. તેથી ઘરની શુદ્ધિ અને આરોગ્ય માટે દરેક ઘરમાં હવન કરવું જોઈએ. હવનની સાથે મંત્ર જાપ કરવાથી સકારાત્મક ધવનિ તરંગિત હોય છે. 
શરીરમાં ઉર્જાનો સંચાર હોય 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments