Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kartik Purnima - જાણો કાર્તિક પૂર્ણિમા પર શુ કરશો શુ નહી ?

Kartik Purnima - જાણો કાર્તિક પૂર્ણિમા પર શુ કરશો શુ નહી ?
, મંગળવાર, 12 નવેમ્બર 2019 (09:09 IST)
હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનો દિવસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે બધા દેવી દેવતાઓને એકસાથે પ્રસન્ન કરી શકીએ છીએ આ વખતે આ તિથિ 23 નવેમ્બર દિવસે શુક્રવારે છે. આ દિવસે હવન, દાન, ગંગા સ્નાન, ઉપાસના વગેરેનુ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન નારાયણે મત્સ્યાવતાર ધારણ કર્યુ હતુ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કારતકમાં કરો આ છોડની પૂજા, ઘરમાં રહેશે લક્ષ્મીનો વાસ