Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - રોજ ખાવ 2 ચમચી ખસખસ અને પછી જુઓ કમાલ

Webdunia
મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (14:11 IST)
આજકાલ બદલતી લાઈફસ્ટાઈલને કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે પણ આ બીમારીઓને દૂર કરવા માટે દવાઓનુ સેવન યોગ્ય નથી. તેને બદલે રોજ બે ચમચી ખસખસનુ સેવન કરો. તેનાથી તમારી અનેક બીમારીઓ પણ દૂર થશે અને તમને કોઈ નુકશાન પણ નહી થાય. આવો જાણીએ રોજ 2 ચમચી ખસખસ ખાવાનો શુ ફાયદો થાય છે. 
 
1. કબજિયાત - ફાઈબરની માત્રાથી ભરપૂર ખસખસને રોજ ખાવાથી તમારી પાચન સંબંધી બધી સમસ્યા દૂર થઈ જશે. આ ઉપરાંત તેનાથી ડાયજેશન સિસ્ટમ પણ ઈમ્પ્રૂવ થાય છે.  
 
2. બ્લડ પ્રેશર - બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ આયુર્વેદિક ઔષધિની જેમ કામ કરે છે. રોજ તેનુ સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે બીપીની સમસ્યાને પણ દૂર કરે છે. 
 
3. અનિદ્રા - રાત્રે સૂતા પહેલા દૂધ સાથે તેનુ સેવન કરવાથી ઊંધ ન આવવાની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
4. કિડની સ્ટોન - ખસખસને વર્તમાન ઑક્સલેટ્સ શરીરમાંથી વધારાના કેલ્શિયમને અવશોષિત કરીને કિડનીમાં પથરી બનતા રોકે છે. 
 
5. હાર્ટ પ્રોબ્લેમ - કોલેસ્ટ્રોલ ફ્રી ખસખસ તમને હાર્ટ પ્રોબ્લેમ અને એનીમિયાથી બચાવવાની સાથે સાથે લોહીની ઉણપને પણ દૂર કરે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments